NEWS
-
ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે, બિલ્ટ ઈન્ડિયાની,‘The Engineering Marvels of Amrit Kaal-2023’ કોફી ટેબલ બુકનું કર્યુ વિમોચન
બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, પાંચમો એવોર્ડ અને કોન્ક્લેવ-2023 નું આયોજન કર્યું હતું. તે સાથે સાથે બિલ્ટ ઈન્ડિયાએ આઝાદીના…
Read More » -
રાજયમાં નબળી કન્સ્ટ્રક્શન ગુણવત્તાથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખૂબ જ પરેશાન !
ગુજરાત સહિત દેશભરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જોરદાર થઈ રહ્યો છે તેમાં કોઈ જ શંકા નથી પરંતુ તેની સાથે સાથે બિલ્ડિંગ અને…
Read More » -
પર્યાવરણનું જતનના વિચારને સન્માન, પીએસ પટેલનું 10 હજાર વૃક્ષો વાવવાનું સન્માન
અમદાવાદમાં આયોજિત બિલ્ટ ઈન્ડિયા 5 મા એવોર્ડ અને કોન્ક્લેવ-2023માં દેશ સહિત ગુજરાતની નામાંકિત કન્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડના સીએમડી પી.એસ. પટેલને…
Read More » -
આરોગ્ય અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલે, કન્સ્ટ્રક્શન ક્ષેત્રની 19 હસ્તીઓનું “બિલ્ટ ઈન્ડિયાના ધ કોલોનડ એવોર્ડથી” સન્માનિત કર્યા
ગુજરાતનું રિયલ એસ્ટેટ અને કન્ટ્રક્શન સેક્ટરના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, ગુજરાતના આરોગ્ય અને કાયદા-ન્યાય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે, 19 કન્સ્ટ્રક્શન અને રિયલ…
Read More » -
મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ. રાઠોર બન્યા GMBના ચેરમેન, ગુજરાત સરકારે કરી નિમણૂંક
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સલાહકાર એસ.એસ. રાઠોરને ગુજરાત મેરિટાઈમ બોર્ડના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેથી. પદ્મશ્રી અને ગુજરાત સરકારના સિનિયર…
Read More » -
તમામ ડેવલપર્સ પોતાની સાઈટ પર 25 વૃક્ષો વાવો – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે આવેલા ગાહેડ-ક્રેડાઈ હાઉસ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાર્ડન-પીપલ્સ પાર્કનું લોકાર્પણ…
Read More » -
20 જૂને, ગાહેડ હાઉસ-અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે, અ.મ્યુ.કો. ગાર્ડન-પીપલ્સ પાર્કનું લોકાર્પણ
ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ દ્વારા 20 જૂનના રોજ રથયાત્રાના પાવન દિવસે સવારે નવ કલાકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાર્ડન – પીપલ્સ પાર્કનું લોકાર્પણ…
Read More » -
તાપી જિલ્લામાં મીંઢોળા નદી પર બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો, ઉદ્દઘાટન પહેલાં બ્રિજ પહેલાં જ તૂટી પડ્યો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાપી જિલ્લામાં આવેલા મીંઢોળા નદી પરનો બ્રિજનો સ્લેબ તૂટી પડતાં તેના જવાબદાર કોન્ટ્રાક્ટર્સ અને અધિકારીઓ સામે લાલ…
Read More » -
અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂરોને, બિપરજોઈ વાવાઝોડાથી સાવધાન કરવા જરુરી
બિપરજોઈ વાવાઝોડાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું છે કે, લોકોએ બિનજરુરી બહાર નીકળવું નહી તેમજ જીવનજરુરિયાતની ચીજવસ્તુઓની ખપત પૂરતી સંગ્રહ કરવાની…
Read More » -
નિહાળો – રુપપુરમાં પીએસપી પ્રોજેક્ટે, વાવેલાં 10,000 વૃક્ષોની એક અનોખી ઝલક
દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ અંતર્ગત પીએસપી ફાઉન્ડેશન દ્વારા પી.એસ. પટેલે માદરે વતન રુપપુરમાં 5 જૂન એટલે કે,…
Read More »