NEWS
-
દેવભૂમિ દ્વારકામાં નિર્માણ પામેલો ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું, વડાપ્રધાન મોદીના હસ્તે થશે ઉદ્દઘાટન
દેવભૂમિ દ્વારકામાં એન્જીનીયરીંગ માર્વેલ અને ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ નિર્માણ પામી ચૂક્યો છે. જેનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…
Read More » -
અટલ સેતુ બ્રિજ પર ભરવો પડશે, બંને સાઈડના 500 રુપિયા ટોલ ટેક્સ, જાણો ક્યા વાહનોને બ્રિજ પર નથી પરવાનગી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે, માયાનગરી મુંબઈમાં નવી મુંબઈ અને જૂની મુંબઈને જોડતો અટલ સેતુ બ્રિજનું ઉદ્દઘાટન કર્યુ હતું. આ બ્રિજના…
Read More » -
દેશનો સૌથી લાંબો દરિયાઈ અને એન્જીનીયરીંગ માર્વેલ બ્રિજ “અટલ બ્રિજ”ની મુખ્ય તકનીકી વિશેષતાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશનો સૌથી લાંબો દરિયાઈ અટલ બ્રિજનું ઉદ્દઘાટન કર્યું હતું. ઓલ્ડ મુંબઈની સિવરી અને ન્યૂં મુંબઈની ન્હાવા,…
Read More » -
ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં થયેલી રોકાણ જાહેરાતો પર એક નજર
10 જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળનું પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 નું ઉદ્દઘાટન કર્યુ…
Read More » -
વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં આજે 3 વાગે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું કરશે ઉદ્દઘાટન
વાયબ્રન્ટ ગુજરાતના પૂર્વ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર પહોચશે. જ્યાં તેઓ વિશ્વભરમાંથી આવેલા ગ્લોબલ લીડર્સ અને વિવિધ…
Read More » -
ભગવાન શ્રીરામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, પૂર્વ જાણો મંદિર નિર્માણની વિશિષ્ટતાઓ.
હિન્દુ નાગર છૈલી પરંપરા મુજબ 2.7 એકર જમીનમાં નિર્માણ પામ્યું છે શ્રીરામ મંદિર મંદિરની લંબાઈ પૂર્વથી પશ્વિમ સુધી 380 ફૂટ…
Read More » -
અમદાવાદમાં ત્રિદિવસીય ગાહેડ પ્રોપર્ટી શો શરુ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રેરા કાર્પેટ એરિયાને આપ્યું સમર્થન.
આજે અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ પર આયોજિત ત્રિદિવસીય ગાહેડ પ્રોપર્ટી શોનું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું હતું. આ પ્રસંગે, અમદાવાદના…
Read More » -
મકાન ખરીદનારો હવે સુપર બિલ્ટઅપ એરિયા શબ્દથી થશે મુક્ત, રેરા કાર્પેટ મુજબ કરશે ખરીદી
શું મકાનની શોધમાં છો ? અને આપ સુપર બિલ્ટઅપ અને કાર્પેટ એરિયાની મુંઝવણમાં મુંઝાઈ રહ્યો છો. તો હવે આપ થશો સુપર બિલ્ટઅપ…
Read More » -
હાલના હાઉસિંગ કમિશનર એસ.બી. વસાવાને R & B Dept. માં પરત લાવવાની સંભાવના
ગુજરાત હાઉસિંગ બોર્ડના હાઉસિંગ કમિશનર એસ.બી. વસાવાને ફરી ગુજરાત સરકારના મહત્વના રોડ એન્ડ બિલ્ડિંગ ડીપાર્ટમેન્ટમાં પાછા ફરે તેવી સંભાવના સેવાઈ…
Read More » -
ગુજરાત PM10, PM 2.5ની ઉચ્ચ સાંદ્રતા ધરાવતા રાજ્યોમાં 5 ક્રમે – IIT કાનપુર અને IIT દિલ્હીનું સંશોધન
રાજ્યમાં ધૂળના કારણે થતા શ્વસન સંબંધી સ્વાસ્થ્ય સમસ્યો વધુ છે તેવું આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી કાનપુર દ્વારા “Fugitive road dust…
Read More »