NEWS
-
GCCI ની 1 માર્ચ, 2025 આવતીકાલે, પ્રથમ GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ, 30 વક્તાઓ લેશે ભાગ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) 1 માર્ચ, 2025 એટલે કે, આવતીકાલે શનિવારે, પ્રથમ GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025…
Read More » -
સેવાભાવી,પરોપકારી અને જમીની વ્યક્તિત્વ પ્રવિણ પટેલનો, ઘાટલોડિયા વોર્ડમાં 22,353 મતો સાથે ભવ્ય વિજય
ઘાટલોડિયા વિસ્તારની જનતાને સેવાભાવી, સામાજિક સેવક અને પરોપકારી એવા પ્રવિણ પટેલ કોર્પોરેટ મળ્યા છે. ઘાટલોડિયા વોર્ડની યોજાયેલી પેટા ચૂંટણીમાં પ્રવિણ…
Read More » -
109 કિ.મી.ના અમદાવાદ-ધોલેરા સર હાઈ સ્પીડ એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય 80 ટકા પૂર્ણ- બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન
ગુજરાતના આર્થિકનગર અમદાવાદથી 80 કિલોમીટરના અંતરે નિર્માણ પામી રહેલા ગ્રીનફિલ્ડ ધોલેરા સરની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. અને ધોલેરા સરમાં…
Read More » -
સુરત નજીક WDFC ઉપર મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન માટે 100 મીટરનો છઠ્ઠો OWG લોન્ચ કર્યો.
એમજી કોન્ટ્રાક્ટર્સ પ્રાઈવેટ લિમિટેડ (MGCPL)એ શુક્રવારે 508.17 મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ માટે તેમના છઠ્ઠા ઓપન વેબ…
Read More » -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 13,500 કરોડનું બજેટ 2025-26 આજે થશે રજૂ, શહેરમાં માળખાકીય સુવિદ્યાઓ પર ભાર મૂકાશે.
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 13,500 કરોડ રુપિયાનું બજેટ-2025-26 રજૂ કરવામાં આવશે. 2025ના વર્ષના અંતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર હોવાથી,…
Read More » -
રાજ્ય સરકાર જંત્રીના દરોમાં વધારા અંગે એપ્રિલમાં નિર્ણય લે તેવી સંભાવના,વર્ષે 20% વધારો કરવાની ફોર્મૂલ્યા અપનાવી શકે છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, રાજ્ય સરકાર જંત્રીના દરોમાં સૂચિત વધારો કરવા અંગેનો નિર્ણય એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં લેવાય તેવી સંભાવના સેવાઈ રહી…
Read More » -
Do you know ? when will be completed Dholera International Airport ?
Dholera International Airport is being constructed at Navagam village near Ahmedabad, Gujarat is being developed by Dholera International Airport Company…
Read More » -
સ્પેશિયલ સેક્રેટરી પી. આર. પટેલિયાની રોડ અને બિલ્ડિંગ વિભાગમાં સેક્રેટરી તરીકે નિમણૂંક
ગુજરાત સરકારે રોડ અને બિલ્ડિંગ ડીપાર્ટમેન્ટના સ્પેશિયલ સેક્રેટરી પી. આર. પટેલિયાને રોડ અને બિલ્ડિંગ ડીપાર્ટમેન્ટના સેક્રેટરી તરીકે નિમણૂંક કરી છે.…
Read More » -
બીયુ પહેલાં વેચાણ થતી તમામ મિલકતો પર, મ્યુનિ. કોર્પોરેશન વસૂલ કરશે ટ્રાન્સફર ફી
બીયુ પહેલા વેચાણ થતી તમામ મિલકતો પર, મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂકવવી પડશે ટ્રાન્સફર ફી, કારણ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે…
Read More » -
વડાપ્રધાન મોદીના જન્મસ્થળ વડનગરમાં, પ્રવાસીઓ માટે મ્યુઝિયમ જોવાનો પ્રારંભ, 1લી ફેબ્ર. થી શરુ.
પ્રાચીન નગર વડનગરની 2500 વર્ષ જૂની વિરાસત દર્શાવતું મ્યુઝિયમને જોવા લોકો અને પ્રવાસીઓ માટે 1 લી ફેબ્રઆરીના રોજ શરુ કરવામાં…
Read More »