NEWS
-
PM મોદીએ નવા સંસદ ભવનના નિર્માણ સ્થળનું કર્યું નિરીક્ષણ. કોઈને જાણ કર્યા વગર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રવિવારની રાતના લગભગ 8:45 વાગે નવી દિલ્હીમાં નવા સંસદ ભવનના નિર્માણકાર્યના સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ આ…
Read More » -
સિવીલ એન્જીનીયર શુભમ્ સિવિલ સર્વિસિસ પરીક્ષામાં બન્યો દેશનો ટોપર.
તાજેતરમાં યુપીએસસી સિવિલ સર્વિસિસનાં પરિણામો જાહેર થયાં. જેમાં બિહારના કટિહાર ગામના સિવીલ એન્જીનીયર શુભમકુમારે, ત્રીજા પ્રયાસે આઈએએસની પરીક્ષા પાસ કરીને,…
Read More » -
અમદાવાદના SG હાઈવે પર 12,858 ચો.મી.ના પ્લોટની કિંમત 385 કરોડ, 4 વર્ષમાં જ ભાવ બમણા.
અમદાવાદના સરખેજ-ગાંધીનગર (એસ.જી.) હાઇવે પર ચેરિટી કમિશનરના માધ્યમથી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીએ 12,858 ચો.મી.નો પ્લોટ 385 કરોડની તળિયાની કિંમતે…
Read More » -
રેરા ચીફ અમરજિતસિંહની ઉપસ્થિતિમાં, ગાહેડ હાઉસમાં યોજાઈ રેરા અંગે ડેવલપર્સની બેઠક
અમદાવાદના ગાહેડ હાઉસમાં ડેવલપર્સ અને રેરા ઓથોરીટી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત રેરા ઓથોરીટીના ચીફ ડૉ. અમરજિતસિંહ(નિવૃત આઈએએસ)ની ઉપસ્થિતમાં…
Read More » -
અમદાવાદ શહેરમાં ઈલેક્ટ્રિક વાહનો માટે 300 ચાર્જિંગ સ્ટેશન બનાવાશે.
અમદાવાદ શહેરમાં વધતા જતા વાહનોને રોકવા માટે ઈલેક્ટ્રિક વાહન ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વધુમાં વધુ જાહેર ચાર્જિંગ સ્ટેશનથી લોકોનો ઈલેક્ટ્રિક…
Read More » -
તમિલનાડુના કોવલંડ અને પુંડુચરીના ઈડન બીચને વૈશ્વિક સ્તરીય બ્લૂ ફ્લેગ ટેગ મળ્યા
દરેક ભારતીયને ગૌરવ થાય તેવો સમાચાર છે. ભારતીય પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું છેકે, તમિલનાડુની રાજધાની મદ્રાસમાં આવેલા કોવલંમ દરિયાઈ બીચ અને…
Read More » -
અમદાવાદના સિંધુભવન પાસે 35 હજાર વૃક્ષો સાથે ઓક્સિજન પાર્ક નિર્માંણ પામશે.
અમદાવાદના સૌથી પોશ વિસ્તાર સિંધુભવન મેઈન રોડ પર અનોખો ઓક્સિજન પાર્ક નિર્માંણ પામવા જઈ રહ્યો છે. સરકાર અને અમદાવાદ કોર્પોરેશનની…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, શહેરી વિકાસ-શહેરી ગૃહનિર્માણ વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરી.
મંગળવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ, શહેરી વિકાસ-શહેરી ગૃહનિર્માણ વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. રાજ્ય સરકારે રુ. ૧૩,૪૯૨…
Read More » -
દાદા દિલ્હી દરબારમાં- CMO થી PMO સુધી સીમંધર સ્વામી, ભૂપેન્દ્ર પટેલે PM મોદી અને અમિત શાહને અર્પિત કરી સીમંધર સ્વામીની મૂર્તિ.
‘દાદા’ ના હુલામણા નામથી નામના ધરાવતા, ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે હતા. જ્યાં તેઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,…
Read More » -
કાર મેન્યુફેંક્ચર્સને નિતીન ગડકરીની અપીલ, દરેક કારમાં ઓછામાં ઓછી 6 એરબેગ ઉમેરો
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ કાર મેન્યુફેક્ચરીંગ કંપનીઓને જણાવ્યું છેકે, નાના-મધ્યમ વર્ગના લોકો માટે એર બેગવાળી કાર મેન્યુફેક્ચરીંગ…
Read More »