NEWS
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાનપુરમાં, મેટ્રોરેલ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના આઈઆઈટી કાનપુરના પદવીદાન સમારંભમાં હાજરી આપશે. તે દરમિયાન તેઓ 11000 કરોડ ખર્ચે નિર્માંણ પામેલા…
Read More » -
વડનગરમાંથી ઉત્ખનનમાં 1000થી 1200 વર્ષ જૂનો કોટ મળી આવ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન એવા પ્રાચીન નગર વડનગરમાં ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન પુરાતન વિભાગને પ્રાચીન અવશેષો મળી રહ્યા છે. હાલમાં…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, સુરત ખાતે હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માંણકાર્યનું નિરીક્ષણ કર્યું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે સુરત ખાતે મુંબઈ-અમદાવાદ 504 કિલોમીટરની લંબાઈ ધરાવતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માંણ કાર્યની મુલાકાત લીધી હતી. જ્યાં…
Read More » -
ક્રેડાઈ અમદાવાદ મહિલા વિંગનું લોન્ચિંગ, ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે થયું.
ક્રેડાઈ અમદાવાદ દ્વારા તાજેતરમાં સેવી સ્વરાજ સ્પોર્ટસ્ ક્લબ ખાતે એન્યૂઅલ ગેટ ટુ ગેધર અને ગાલા ડીનરનું આયોજન કરાયું હતું. જેનું…
Read More » -
નિતીન ગડકરીએ, દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેની ઈન્ટેલિજન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું લોકાર્પણ કર્યું.
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ ડાસનાથી દિલ્હી મેરઠ એક્સપ્રેસ વેની ઈન્ટેલિજન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું લોકાર્પણ કર્યું હતું. આ સિસ્ટમના…
Read More » -
લોચન સહેરા AMCના નવા કમિશનર, રાજ્યના 7 IAS અધિકારીઓની બદલીના આદેશ.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર IAS મુકેશ કુમારની પણ…
Read More » -
ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરમાં 755 કરોડના ખર્ચે નિર્માંણ પામેલા 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગનું લોકાર્પણ
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ, ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં 101 કિલોમીટરની લંબાઈ ધરાવતા અને 755 કરોડ રુપિયાના ખર્ચે નિર્માંણ…
Read More » -
વાયબ્રન્ટ ગુજરાતમાં રોકાણ આમંત્રણ સામે રીયલ એસ્ટેટ સેક્ટરે મૂકી પડતર માંગણીઓ
પાટનગર ગાંધીનગરમાં 11થી 13 જાન્યુઆરી-2022માં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022માં ગુજરાત સરકારે રાજ્યના રીયલ એસ્ટેટ સેક્ટરને રોકાણ માટેનું આમંત્રણ આપ્યું…
Read More » -
અદાણી-શિવાલિક ગ્રુપ જોઈન્ટ વેન્ચરમાં શાંતિગ્રામમાં 300 કરોડનો બનાવશે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ.
અદાણી ગ્રૂપની રિયલ એસ્ટેટ કંપની અદાણી રિયાલ્ટીએ અમદાવાદ અને ગાંધીનગરને જોડતા વૈષ્ણવદેવી સર્કલ પાસે વિકસાવેલી અદાણી શાંતિગ્રામમાં નવા લક્ઝુરિયસ રેસિડેન્શિયલ…
Read More » -
અમદાવાદના શાંતિપુરા ચોકડી પર નિર્માંણધીન બ્રીજનો કોંક્રિટ ટેક તૂટી પડ્યો, કોઈ જાનહાનિ નહી.
અમદાવાદના શાંતિપુરા ચોકડી પર નિર્માંણાધીન એક બ્રીજનો કોંક્રિટ ડેક તૂટી પડ્યો હતો. સૂત્રો દ્વારા મળતી મુજબ, તેમાં કોઈ જ જાનહાનિ…
Read More »