NEWS
-
ગોતા, ચાંદખેડામાં હાઉસિંગના ચાર હજારથી વધુ મકાન બનશે; નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી
ગોતા, ચાંદખેડા અને હાથીજણમાં આગામી પાંચ વર્ષમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ 4 હજારથી વધુ મકાન બનાવશે. બોર્ડ તરફથી એકવાર ટેન્ડર પ્રક્રિયા…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, 649 કરોડના બગોદરા-તારાપુર 54 કિ.મી. સિક્સ લેન હાઈવેનું કર્યું લોકાર્પણ
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, વટામણ-તા.ધોળકા ખાતે, કુલ 649 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 54 કિલોમીટરની લંબાઈ ધરાવનાર સિક્સ લેન હાઈવેનું લોકાર્પણ…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, 649 કરોડના બગોદરા-તારાપુર 54 કિ.મી. સિક્સ લેન હાઈવેનું કર્યું લોકાર્પણ
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, વટામણ-તા.ધોળકા ખાતે, કુલ 649 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 54 કિલોમીટરની લંબાઈ ધરાવનાર સિક્સ લેન હાઈવેનું લોકાર્પણ…
Read More » -
માંગમાં વધારો થવાને કારણે રિયલ એસ્ટેટ સેક્ટરનું સેન્ટિમેન્ટ 2021માં ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચ્યું
દેશમાં કોરોનાના સમયગાળા બાદ અર્થવ્યવસ્થામાં ઝડપી સુધારો જોવા મળ્યો છે. અને તેની પોઝિટીવ અસર રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ જોવા મળી…
Read More » -
બિલ્ટ ઈન્ડિયાએ કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં ઉમદા કામ કરનાર પાંચ મહિલાઓ સહિત 22 હસ્તીઓનું કર્યું સન્માન
રોડ અને બિલ્ડિંગ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે, બિલ્ટ ઈન્ડિયા દ્વારા આયોજિત દ્વિતીય એવોર્ડ અને કોફી ટેબલ બૂક 2022નું…
Read More » -
શ્રી કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટના નિર્માંણકર્તા શ્રી પી.એસ.પટેલ સાહેબનું બિલ્ટ ઈન્ડિયા દ્વારા ભવ્ય સ્વાગત
બિલ્ટ ઈન્ડિયા એવોર્ડ અને બૂક વિમોચન કાર્યક્રમ દરમિયાન, દેશની નામાંકિત કંસ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડના સીએમડી શ્રી પી. એસ. પટેલનું,…
Read More » -
રિયલ એસ્ટેટમાં તેજીનું સેન્ટીમેન્ટ, કોમર્શિયલ પ્રોપર્ટીની માંગમાં ઉછાળો
કોવિડની બીજી લહેર પછી મોટા ભાગના લોકોનું વેક્સિનેશન થઈ ગયું છે અને બજારો ઉઘડી ગયા છે તેના કારણે રહેણાંક માર્કેટમાં…
Read More » -
ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના ઝડપી ગ્રોથ માટે કાચામાલની કિંમતો પર સરકાર પ્રાઇઝ મોનેટરી કમિટી રચે : ગગન ગોસ્વામી
દેશના અર્થતંત્રના વિકાસમાં સૌથી વધુ હિસ્સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો રહ્યો છે. પરંતુ કોરોના મહામારી બાદ આ સેક્ટરને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો…
Read More » -
અમદાવાદ: કાગળ પર જ વર્લ્ડ હેરિટેજ સિટી
જુલાઈ 2017માં અમદાવાદ શહેરને દેશનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું હતું. આ વાત સૌકોઈ માટે ગર્વની લાગણી કરાવનારી…
Read More » -
અમદાવાદ મેટ્રોના અન્ડરગ્રાઉન્ડ રૂટની સફર, 30ને બદલે માત્ર 7 મિનિટમાં જ શાહપુરથી કાંકરીયા પહોંચી શકાશે
અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એમ બે કોરિડોરના કુલ 40 કિલોમીટરના મેટ્રો…
Read More »