NEWS
-
અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોર, NHAI દ્વારા વિકસાવવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ ગ્રીનફિલ્ડ કોરિડોર
અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોર, NHAI દ્વારા વિકસાવવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ ગ્રીનફિલ્ડ કોરિડોર પૈકી એક, સંપૂર્ણ ક્ષમતામાં બનાવવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ…
Read More » -
ભાવનગરમાં સાયન્સ સેન્ટરનું નિર્માણ:અહીં તૈયાર કરવામાં આવેલી વિવિધ પાંચ ગેલરી બનશે આકર્ષણનું કેન્દ્ર
ભાવનગરના નારી ગામ પાસે નિર્માણ પામી રહેલા રીજનલ સાયન્સ સેન્ટરની કામગીરી પૂર્ણ થતાં જ શહેરને એક નવી ઓળખ મળશે. ભાવનગરવાસીઓને…
Read More » -
અમદાવાદમાં 1970માં બનેલો ગાંધી આશ્રમ રોડ હવે કાયમી બંધ કરવામાં આવશે
શહેરની ધરોહર સમાન ગાંધીઆશ્રમના વિકાસ માટે કેન્દ્ર સરકાર વિશેષ રસ લઇ રહી છે, ત્યારે હવે રાણીપ બસ સ્ટેન્ડ સામેથી (પ્રબોધ…
Read More » -
વડનગરને લેન્ડમાર્ક હેરિટેજ-ટુરીઝમ ડેસ્ટિનેશન બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના પ્રાચીન નગર વડનગર ના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ લેન્ડમાર્ક હેરિટેજ ટુરીઝમ ડેસ્ટિનેશન તરીકે…
Read More » -
અમદાવાદના નારણપુરામાં રૂ.631 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અમિત શાહના હસ્તે 29મી સાંજે ખાતમુહૂર્ત કરાશે
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂ.631.77 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 29મી મેના રોજ…
Read More » -
પડતર પ્રશ્નો મામલે સરકારે લેખિત ખાતરી આપતા ક્વોરી માલિકોની હડતાળ સંકેલાઈ
ગુજરાત રાજ્ય ક્વોરી એસોસીએશન દ્વારા રાજ્યવ્યાપી હડતાળનો આજે 17 મા દિવસે સુખદ અંત આવ્યો હતો. સરકાર અને ક્વોરી માલિકો વચ્ચે…
Read More » -
વિકાસલક્ષી આયોજનોને ધ્યાને રાખી મહેસુલી કાયદાઓમાં ફેરફાર કરવા બદલ મહેસુલ મંત્રીને સન્માનિત કરાયા.
ગુજરાતમાં વર્ષો જુના મહેસુલી કાયદાઓ અમલમાં હોવાના કારણે રાજ્યના વિકાસમાં અનેક ગુંચવણો તેમજ અવરોધો ઉદભવતા હતા પરંતુ રાજ્યમાં વિકાસ પ્રક્રિયાને…
Read More » -
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે, ગિફ્ટ સિટીના વિકાસ કાર્યોની કરી સમીક્ષા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશની પ્રથમ સ્માર્ટ ગિફટ સિટીને ગ્લોબલ ફાયનાન્સિયલ હબ બનાવવા, ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. ત્યારે તા. 16…
Read More » -
વડાપ્રધાન મોદીના હસ્તે થઈ શકે છે, અમદાવાદના આઈકોનિક ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ધાટન, ફૂટ બ્રિજનું નામ અપાયું અટલ બ્રિજ.
દેશ-વિદેશથી અમદાવાદ આવતા લોકો અને અમદાવાદીઓ માટે વધુ એક આકર્ષણ એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે રૂ 75 કરોડના ખર્ચે બાંધવામાં આવેલો…
Read More » -
પ્રોજેક્ટ્સ અટવાયા: ગ-4 અંડરપાસ સહિત 20 રોડનાં કામ અટકી ગયાં
ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નો હલ ન થતાં ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ સેક્ટરો હડતાળ પર ઉતરી જતા રાજ્યભરના બાંધકામ ઉદ્યોગ સાથે…
Read More »