Infrastructure
-
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે વિકાસ કામોના કર્યા લોકાર્પણ
• મહેસાણા જિલ્લાના કડી વિધાનસભા મત વિસ્તારના મા.મ. પંચાયત હસ્તકના રુ. 20.60 કરોડના રસ્તાઓના કામો મંજુર કર્યા • મહેસાણા વિધાનસભા…
Read More » -
રાજસ્થાનમાં કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, 8341 કરોડના 18 હાઈવે પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કર્યું
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટેશન મંત્રી નિતીન ગડકરીએ રાજસ્થાનમાં કુલ 1127 કિલોમીટરની લંબાઈ ધરાવતા 18 હાઈવે પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કર્યું છે. આ…
Read More » -
દેશમાં ગ્રીન અને સલામત હાઈવે કોરીડોર માટે, વર્લ્ડ બેંક અને ભારત સરકાર વચ્ચે, 500 મિલિયન યુએસ ડોલરનો થયો કરાર
કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશન વિભાગે જણાવ્યું છેકે, દેશમાં ગ્રીન અને સલામત હાઈવે કોરીડોર નિર્માંણ કરવા માટે વર્લ્ડ બેંક અને ભારત…
Read More » -
તેલંગાણામાં નિતીન ગડકરીએ 13,169 કરોડના 765 કિ.મીની લંબાઈ ધરાવતા હાઈવે પ્રોજેક્ટોનું કર્યું ખાતમૂર્હૂત
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટેશન મંત્રી નિતીન ગડકરીએ તેલંગાણાના કુલ 33 જિલ્લામાં 765 કિલોમીટરની લંબાઈ ધરાવતા 14 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટોનું ખાતમૂર્હૂત…
Read More » -
આવનારા બે વર્ષમાં બનશે “ટોલ નાકા મુક્ત ભારત,” ટોલની રકમ કપાશે સીધા આપના ખાતામાંથી – નિતીન ગડકરી
આવનારા બે વર્ષમાં દેશભરના તમામ રોડ-હાઈવે ટોલ નાકા મુક્ત બનશે. કારણ કે, કેન્દ્ર સરકારના રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશન વિભાગ દેશભરના તમામ…
Read More » -
જુઓ એક્સક્લૂઝિવ- રાજ્યનો સૌથી લાંબો, ગોતા- થલતેજ સર્કલ ફ્લાય ઓવરબ્રીજનાં અવકાશી દશ્યો
અમદાવાદ અને ગાંધીનગર માટે મહત્વનો અને ટ્રાફિકથી ધમધમતો એસ.જી. હાઈવે પર, 278 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર 4.18 કિલોમીટરની લંબાઈ અને…
Read More » -
મેટ્રો રેલના બીજા તબક્કાનું કામ નવા વર્ષથી શરુ થશે, મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર રૂટ, 28 કિલોમીટરના રૂટ પર 20 સ્ટેશન, એલિવેટેડ કોરિડોર બનશે
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી તેમજ જીએનએલયુથી પીડીપીયુ સુધીના બીજા તબક્કામાં 28.26 કિલોમીટર રૂટ પર નવા…
Read More » -
જૂઓ, નિર્માંણાધિન ઝુંડાલ ફ્લાય ઓવરબ્રીજનો એરીયલ વ્યું
અમદાવાદ વિકાસની ધરોહર એવા 76 કિલોમિટરના સરદાર પટેલ રીંગ પર કોઈ જ ટ્રાફિક ન રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…
Read More » -
ઉદ્ધાટન:વડાપ્રધાન મોદીએ કહ્યું- આગ્રામાં મેટ્રોનો પોજેક્ટ પરંપરાની સાથે આધુનિકતાનું પ્રતિક, તાજમહેલ, આગ્રા ફોર્ટને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડથી જોડાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આગ્રા મેટ્રો રેલ પરિયોજનાના નિર્મણ કામનું વરચ્યુઅલ માધ્યમથી ઉદ્ધાટન કર્યું. બે કોરિડોર વાળા આ પ્રોજેક્ટથી પ્રવાસીઓને…
Read More » -
અર્બન પ્લાનિંગ અને આત્મનિર્ભર ભારતનું એકીકરણ કરવાની અનિવાર્યતા- એન.કે. પટેલ, ITPI ના નવા પ્રેસિડેન્ટ
ભારત દેશની ટાઉન પ્લાનર્સની અગ્રણી રાષ્ટ્રીય સંસ્થા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઓફ ઈન્ડિયા(ITPI)ના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ એન.કે. પટેલે જણાવ્યું છેકે,…
Read More »