Infrastructure
-
કેન્દ્રીય બજેટ-2021-22ની હાઈલાઈટસ્
માર્ચ-2022 સુધી દેશભરમાં કુલ 8500 કિલોમીટરની લંબાઈ ધરાવતા હાઈવે રોડ નિર્માંણ પામશે. જે નીચે મુજબ છે. • કેરાલામાં 1100 કિલોમીટર…
Read More » -
રેલવેનો વધુ એક અન્યાય:ભરૂચમાં બ્રોડગેજ લાઇન બનાવવા 800 કરોડ ખર્ચ્યા, રોજનો ખર્ચ 20 હજાર આવક માત્ર 2 હજાર, આખરે ટ્રેન જ બંધ
ભરૂચ જિલ્લા સાથે વેસ્ટર્ન રેલ્વેએ ફરી અન્યાય કર્યો: બ્રોડગેજ લાઈનને મુંબઈથી અંકલેશ્વર, રાજપીપલા થઈ કેવડિયા સાથે જોડવા માંગણીકોરોના કાળમાં બંધ…
Read More » -
સુરત મેટ્રો ટ્રેન:6 દિવસ પછી મેટ્રોના બેરિકેટ્સ લાગતા રસ્તાઓ ડાયવર્ટ કરાશે, તાપી પર સામાન્ય કરતા 5 મીટર ઊંચો બ્રિજ હશે
5 ફેબ્રુઆરીથી મેટ્રો લાઈન – 1માં 15 કિમી રૂટ પર જિયોટેક્નિકલ કામ શરૂ થશે, મેટ્રો કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ અને પાલિકા…
Read More » -
ઐતિહાસિક લાઇફલાઇન:ઘર બનાવવા કરતા ઓછા સમયમાં વડોદરા-કેવડિયા રેલ માર્ગ પૂરો, આજે મુંબઇ એક્સપ્રેસ વે પર 24 કલાકમાં 2 કિમી રસ્તો તૈયાર કરાશે
રેલવે અને રસ્તાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની 2 સિદ્ધિનું મધ્ય ગુજરાત સાક્ષી, વેસ્ટર્ન રેલવેને પીએમ નરેન્દ્ર મોદીએ બિરદાવ્યું32 કિમી રેલ માર્ગનું કામ માત્ર…
Read More » -
ગુજરાત સરકારે એસ.જી હાઈવેને મોડેલ રોડ બનાવવા માટે 867 કરોડ રુપિયા ફાળવ્યા
ગુજરાત સરકારે એસ.જી હાઈવેને મોડેલ રોડ બનાવવા માટે 867 કરોડ રુપિયાની ફાળવણી કરી છે. તે અંતર્ગત, એસ.જી હાઈવે પર કુલ…
Read More » -
દેશના સૌથી લાંબા 8 લેન ગ્રીનફિલ્ડ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેની એક ઝલક
કેન્દ્ર સરકાર દેશભરમાં માળખાકીય વિકાસ ખૂબ ઝડપી અને સમયમર્યાદામાં કરી રહી છે. જે અંતર્ગત નિર્માંણ પામી રહેલો 8 લેન ગ્રીનફિલ્ડ…
Read More » -
સ્ટીલના વધતા ભાવ પર સરકાર અંકુશ મૂકે- ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓની માંગ
કોરોના મહામારીમાં પછડાટ પામેલા બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન ઉદ્યોગને, ફરી એકવાર સ્ટીલના વધતા ભાવ પછડાટ આપી રહ્યા છે. પરિણામે, કંસ્ટ્રક્શન કંપનીઓ…
Read More » -
800 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-ટુ માટેની કામગીરી શરૂ, ડફનાળાથી ઈન્દિરા બ્રિજ સુધીનું કામ મંજૂર
રિવરફ્રન્ટ ફેઝ-2ની કામગીરીનો પ્રારંભ કરાયો છે. સૌપ્રથમ રિવરફ્રન્ટ પૂર્વના ડફનાળાથી ઈન્દિરા બ્રિજ સુધી લોઅર પ્રોમિનન્ટ અને વોલ બનાવવાનું ટેન્ડર મંજૂર…
Read More » -
થલતેજ- શીલજને જોડતા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ, અમિત શાહ વિડિયો કોન્ફરન્સથી જોડાયા
રાંચરડામાંથી અમદાવાદથી સૌરાષ્ટ્ર ને જોડતી રેલવે લાઇન પસાર થાય છે જ્યાં 24 કલાકમાં 90થી 100 ટ્રેન પસાર થાય છેરેલવે ઓવરબ્રિજ…
Read More » -
રાજકોટમાં રૂપાણી:CMના હસ્તે 489 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, આમ્રપાલીબ્રિજ જનતા માટે ખુલ્લો મૂક્યો, કાલાવડ રોડ પર બની રહેલા ફ્લાઇ ઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું
• કરોડોનાં વિકાસકાર્યોનું CMના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું આજે CM રૂપાણીના હસ્તે 489.50 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું…
Read More »