Infrastructure
-
સેમી કન્ડક્ટર ફેબ યુનિટ સ્થાપવા ધોલેરાની પસંદગી પર, કેન્દ્ર સરકારે આપી મંજૂરી- મંત્રી રાજીવ ચંદ્રશેખર
ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ યુનિટ ધોલેરામાં વેદાંત લિમિટેડ અને ફોક્સકોન દ્વારા $20 બિલિયનના રોકાણ માટે સંયુક્ત-ઉદ્યોગ સંસ્થા દ્વારા સ્થાપવામાં આવશે,…
Read More » -
વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાત મુલાકાતે, મોઢેરાને દેશનું પ્રથમ 24 કલાક સૌર સંચાલિત ગામ જાહેર કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. આજે તેઓ મહેસાણા ખાતે રૂ.2890 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.આ…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 10મી ઓક્ટોબરે જામનગરમાં કરશે સૌની યોજનાનું લોકાર્પણ
વડાપ્રધાન મોદી ૧૦મી ઓકટોબરે ગુજરાત મુલાકાત દરમિયાન જામનગર ખાતે સૌની યોજના લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. એટલે સૌની…
Read More » -
તમિલનાડુના ચેન્નાઈ પોર્ટથી મદુરાવોયલ કોરિડોરમાં 20.5 કિ.મીનો બનશે એલિવેટેડ કોરિડોર
તમિલનાડુમાં દરિયાઈ ક્નેક્ટિવિટી આપવા માટે ચેન્નાઈ પોર્ટથી મદુરાવોયલ કોરિડોરને અંદાજિત 5800 કરોડ રુપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યો છે. જેમાં 20.5…
Read More » -
વડાપ્રધાન મોદી દશેરાના દિવસે, 1470 કરોડની બિલાસપુર એઈમ્સ હોસ્પિટલનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે દશેરાના દિવસે, હિમાચલ પ્રદેશના બિલાસપુર ખાતે એઈમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. 1470 કરોડના ખર્ચે નિર્માણ પામેલી અને…
Read More » -
વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં મેટ્રોરેલ પરિયોજનાના પહેલા તબક્કાનું કર્યું ઉદ્દઘાટન, નવી વંદે ભારત એક્સપ્રેસને પણ આપી લીલી ઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. નવી વંદે…
Read More » -
થલતેજ-વસ્ત્રાલ મેટ્રો ટ્રેન બીજી ઓક્ટોબરથી, APMC-મોટેરા 6 ઓક્ટોબરથી શરૂ થશે
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલુપુર સ્થિત સ્ટેશનેથી મેટ્રોની સવારી કરીને વિધિવત ઉદઘાટન કરશે. જોકે જાહેર જનતા બીજી ઓક્ટોબરથી મેટ્રોની સવારી…
Read More » -
વડાપ્રધાન મોદી આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે, કરોડોના પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતથી પોતાના કાર્યક્રમની શરુઆત કરશે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન કરોડોના…
Read More » -
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દેશના ત્રણ રેલ્વે સ્ટેશનોને રીડેવલપમેન્ટની મંજૂરી, અમદાવાદ રેલ્વે સ્ટેશનની ડીઝાઈનમાં કરાઈ મોઢેરા સૂર્ય મંદિરની ઝાંખી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દેશના ત્રણ મહત્વના અને મોટા રેલ્વે સ્ટેશનોને અંદાજિત કુલ 10,000 કરોડ રુપિયાના…
Read More » -
દેશમાં પ્રથમ વખત પર્વતીય વિસ્તારોના વિકાસ માટે, પર્વતમાલા યોજના શરુ, 8 પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પડાશે
દેશમાં પ્રથમ વખત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વ જેવા વિસ્તારો માટે ‘પર્વતમાલા યોજના’ શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના પર્વતો પર પરિવહન અને જોડાણની આધુનિક વ્યવસ્થા ઉભી કરશે. તે આપણા દેશના સરહદી ગામોને પણ મજબૂત બનાવશે, જે વિકસિત અને વાઈબ્રન્ટ હોવા જરૂરી છે અને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગિરનાર ખાતે, ગિરનાર રોપવેનું 24 ઓક્ટોબર, 2020 ના રોજ ઉદ્ઘાટન કર્યું હતું.…
Read More »