Housing
-
MORTH Ministry 2025 સુધીમાં 9000 બ્લેક સ્પોર્ટ દૂર કરશે, નબળા રોડ મેઈનટેઈન્સ, રોડ પરના ખાડાની જવાબદારી રહેશે રોડ ઓથોરીટીની
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના સચિવ અનુરાગ જૈને જણાવ્યું છે કે, મે-2025 સુધીમાં દેશભરમાંથી 9000 એક્સિડેન્ટ ઝોન(બ્લેક સ્પોર્ટ) દૂર…
Read More » -
દેવભૂમિ દ્વારકામાં નિર્માણ પામેલો ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું, વડાપ્રધાન મોદીના હસ્તે થશે ઉદ્દઘાટન
દેવભૂમિ દ્વારકામાં એન્જીનીયરીંગ માર્વેલ અને ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ નિર્માણ પામી ચૂક્યો છે. જેનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…
Read More » -
અમદાવાદમાં ત્રિદિવસીય ગાહેડ પ્રોપર્ટી શો શરુ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રેરા કાર્પેટ એરિયાને આપ્યું સમર્થન.
આજે અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ પર આયોજિત ત્રિદિવસીય ગાહેડ પ્રોપર્ટી શોનું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું હતું. આ પ્રસંગે, અમદાવાદના…
Read More » -
મકાન ખરીદનારો હવે સુપર બિલ્ટઅપ એરિયા શબ્દથી થશે મુક્ત, રેરા કાર્પેટ મુજબ કરશે ખરીદી
શું મકાનની શોધમાં છો ? અને આપ સુપર બિલ્ટઅપ અને કાર્પેટ એરિયાની મુંઝવણમાં મુંઝાઈ રહ્યો છો. તો હવે આપ થશો સુપર બિલ્ટઅપ…
Read More » -
ગુજરાત PM10, PM 2.5ની ઉચ્ચ સાંદ્રતા ધરાવતા રાજ્યોમાં 5 ક્રમે – IIT કાનપુર અને IIT દિલ્હીનું સંશોધન
રાજ્યમાં ધૂળના કારણે થતા શ્વસન સંબંધી સ્વાસ્થ્ય સમસ્યો વધુ છે તેવું આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી કાનપુર દ્વારા “Fugitive road dust…
Read More » -
અમદાવાદમાં યોજાશે 5થી 7 જાન્યુ. સુધી ક્રેડાઈ પ્રોપર્ટી શો-2024,હવે રેરા કાર્પેટથી થશે પ્રોપર્ટી સેલીંગ
અમદાવાદના એસ.જી. હાઈવે નજીક આવેલી ઝાયડ્સ હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલા ગણેશ ગ્રાઉન્ડ પર ક્રેડાઈ અમદાવાદનો 18મો પ્રોપર્ટી શોનું આયોજન 5…
Read More » -
વાઈબ્રન્ટ ગુજરાત 2024 : રુ. 24,707 કરોડના સૂચિત રોકાણ માટે 30 MOUs સાઈન થયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-૨૦૨૪માં 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- VGGS યોજાવા જઈ રહી છે. VGGS 2024ના ભાગરુપે ગાંધીનગર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના વડપણ હેઠળ વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે રૂ. 24,707 કરોડના 30 MOUs સાઈન – એક્સચેન્જ થયા હતા. આ MOUsના અમલીકરણ થકી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે 38…
Read More » -
રાજધાની દિલ્હી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેબિનેટની બેઠક પૂર્ણ કર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા રાજધાની નવી દિલ્હી ખાતે વડાપ્રધાનના નિવાસસ્થાને પહોચ્યા હતા.…
Read More » -
દસ્તાવેજની નોંધણી માટે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં, સાક્ષીઓને લાવવાની પ્રથા હવે બંધ થશે
દસ્તાવેજની નોંધણી માટે મહેસૂલ વિભાગની સબ-સ્જીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની પ્રક્રિયામાં બે સાક્ષીઓને હાજર રાખવામાં આવે છે, તેની હવે આગામી સમયમાં જરુર પડશે…
Read More » -
2024માં સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શનનો યુગ શરુથશે, કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝમાં આવશે નવો બદલાવ.
હાલ આપણે એક એવા યુગમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ કે, જ્યાં પર્યાવરણીય સભાનતા, જાગૃતિ અને જતન કરવું મોખરે છે. વિવિધ ઉદ્યોગોની…
Read More »