Construction
-
દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની PSP Projects Ltd.નો આજે 14મો જન્મદિવસ, નિહાળો 14 પ્રોજેક્ટની ઝલક
બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ગુજરાતમાં ઝડપી અને ગુણવત્તાયુક્ત પ્રોજેક્ટો નિર્માણ કરવામાં મોખરે PSP Projects Ltd.ને આજે 14 વર્ષ પૂર્ણ થયા…
Read More » -
‘રેરા’એ નિયમમાં સુધારાનો આદેશ કર્યો: પ્રોજેક્ટમાં ફેરફારની અરજીમાં વિલંબ થાય તો 75 હજાર લેટ ફી, રાજ્યમાં તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટનું રેરામાં રજિસ્ટ્રેશન ફરજિયાત
રાજ્યમાં તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટનું રેરામાં રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન બાદ પ્રોજેક્ટમાં સુધારા વધારા માટે પણ મંજૂરી લેવાની હોય છે.…
Read More » -
સુઝુકી મોટર ગુજરાતમાં હાંસલપુર પાસે બેટરી પ્લાન્ટ સ્થાપશેઃ 7300 કરોડનું રોકાણ કરવાની તૈયારી
જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન (SMC) ભારતમાં તેનો બીજો બેટરી પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે અને આ માટે તેણે હાંસલપુરની પસંદગી…
Read More » -
રાજકોટ એરોસ્પેસની ટ્રેનિંગ અને રિસર્ચનું હબ બનશે, 100 હેક્ટરમાં એવિએશન પાર્ક તૈયાર થશે
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બાદ હવે 100 હેક્ટરમાં એવિએશન પાર્ક બનશે. આ ઉપરાંત એરોસ્પેસની ટ્રેનિંગ અને રિસર્ચનું હબ થશે. તેમ બુધવારે…
Read More » -
PM મોદી કચ્છના ભૂજના માધાપરમાં 2001ના ભૂકંપ પીડિતો માટેનું સ્મારક “સ્મૃતિવન મ્યુઝિયમ”નું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવવાના છે. તે દરમિયાન કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજના માધાપર વિસ્તારમાં 2001ના ભુજ…
Read More » -
રિયલ્ટી ફર્મ Omaxe દ્વારકા ખાતે સ્પોર્ટ્સ, રિટેલ કોમ્પ્લેક્સ બનાવવા માટે રૂ. 2,100 કરોડનું રોકાણ કરશે
રિયલ્ટી ફર્મ ઓમેક્સે રાષ્ટ્રીય રાજધાનીમાં દ્વારકા ખાતે રૂ. 2,100 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને રિટેલ પ્રોજેક્ટ વિકસાવવા માટે DDA પાસેથી…
Read More » -
રૂ. 1373 કરોડના ખર્ચે નિર્માણ થનાર ભુજ-ભીમાસર રોડનું વડાપ્રધાનના હસ્તે થશે ભૂમિપૂજન
ગોઝારા ભુકંપમાંથી અભૂતપુર્વ હરણફાળ પ્રગતિ કરી વિશ્વમાં અગ્રેસર બનનારા કચ્છમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિવિધ 13 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને…
Read More » -
ભુજમાં 90 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટના રોજ ભૂજ ખાતે નવનિર્મિત અદ્યતન રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે. યુવાનોને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે…
Read More » -
ઉત્તરાખંડ કેબિનેટે કેદારનાથ ધામ વિસ્તારમાં 2 માળનું બાંધકામ બનાવવાની મંજૂરી આપી છે
ઉત્તરાખંડ કેબિનેટે બુધવારે આ વિસ્તારમાં જગ્યાની અછતને ટાંકીને કેદારનાથ ધામ વિસ્તારમાં બે માળના બાંધકામની મંજૂરી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.…
Read More » -
PM નરેન્દ્ર મોદીએ હરિયાણાના ફરીદાબાદમાં 2,600 બેડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ હોસ્પિટલ અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે, જેમાં કેન્દ્રીયકૃત સંપૂર્ણ સ્વચાલિત પ્રયોગશાળાનો સમાવેશ થાય છે. વડા…
Read More »