Construction
-
ડીસામાં ભાજપા પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે 100 બેડની હોસ્પિટલનું કરાયું લોકાર્પણ
બનાસકાંઠાનાં ડીસા ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં હસ્તે નીમ્સ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ ૧૦૦ બેડની અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું. આ ૧૦૦…
Read More » -
મહેસાણામાં 175 કરોડના ખર્ચે કોર્પોરેટ જેવી સાત માળની નવી સિવિલ હોસ્પિટલ બનશે
69 વર્ષ પૂર્વે બનેલી મહેસાણા સિવિલ હોસ્પિટલનું મકાન અત્યંત જર્જરિત થઇ જતાં રાજ્ય સરકાર દ્વારા 175 કરોડના ખર્ચે હાલની જગ્યામાં…
Read More » -
રાજ્યનો પ્રથમ મલ્ટીલેયર અને સુરતનો 117મો બ્રિજ સી.આર. પાટીલના હસ્તે ખુલ્લો મૂકાયો
સુરતના સહારા દરવાજા પર બનેલા ગુજરાતનો પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ/ફલાય ઓવરબ્રિજનું આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ…
Read More » -
સુરત: ઓલપાડમાં 11.90 કરોડના ખર્ચે બનશે બ્રિજ અને રસ્તો
ઓલપાડ-સરસ સ્ટેટ હાઇવેને અડીને ઓરમા ગામ નજીકથી ઓલપાડ ખુંટાઈ માતાજી મંદિર તરફ જતા ઓલપાડ-હાથીસાને જોડતો નવો રોડ બનાવવા રાજ્ય સરકાર…
Read More » -
નારણપુરામાં મીટિંગ: રિડેવલપમેન્ટમાં જતી જૂની સોસાયટીના સભ્યોને 40% વધુ એરિયા આપવા માંગ
નારણપુરા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદાજે 80 સોસાયટીના 400થી વધુ સભ્યો હાજર રહ્યા હતા. રવિવારે યોજાયેલી મીટિંગમાં સભ્યોએ રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં…
Read More » -
વર્ષો પહેલા બંધ થયેલી વિજાપુર-આંબલિયાસણ રેલ લાઈનનું 415 કરોડના ખર્ચે પરિવર્તન થશે, PM મોદીએ કર્યું ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યમાં વિવિધ વિકાસના કામોની ભેટ આપી છે. જેમાં મહેસાણા જિલ્લાના રેલવેના ચાર પ્રોજેક્ટનું ખાતમૂર્હત પણ કર્યું…
Read More » -
પાવાગઢમાં શક્તિપીઠ મહાકાળીના મંદિરનો 121 કરોડમાં કરાયો જીણોદ્ધાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદીએ મદિરના નવા નિર્માણનું ઉદ્ઘાટન કર્યું છે અને તેમણે જણાવ્યું કે, વર્ષો પછી પાવાગઢમાં મહાકાળીના ચરણોમાં થોડો સમય વિતાવવાની…
Read More » -
આજથી શરૂ થશે અમદાવાદ-બોટાદ રેલવે ટ્રેક
નવા ટ્રેકના લીધે ટ્રાફિક પર થનારી અસરને ઓછી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અંડરપાસ કે ઓવરબ્રિજને લઈને કોઈ જોગવાઈ કરી…
Read More » -
સાબરમતી રેલવે સ્ટેશનનું 350 કરોડના ખર્ચે થશે રિડેવલપમેન્ટ
ગાંધીનગર કેપિટલ સ્ટેશન રિડેવલપ કર્યા બાદ હવે રેલવેએ સાબરમતી સ્ટેશનનું 350.75 કરોડના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન…
Read More » -
સરકાર 2025 સુધીમાં NH નેટવર્કને 2 લાખ કિલોમીટર સુધી વિસ્તારવા તરફ કામ કરી રહી છે: નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે જણાવ્યું હતું કે સરકાર 2025 સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કને 2 લાખ…
Read More »