Construction
-
બુલેટ ટ્રેનનું કામ ફાસ્ટ ટ્રેક પર, અમદાવાદ ‘વર્લ્ડ ક્લાસ’ સ્ટેશન બનશે- કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય રેલવે, કમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મિનિસ્ટર અશ્વિનિ વૈષ્ણવે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં હવે નવી સરકાર બની છે. જેથી બુલેટ ટ્રેનના…
Read More » -
Cidco, AAI ટૂંક સમયમાં નવી મુંબઈ એરપોર્ટ નજીક રિયલ્ટી પ્રોજેક્ટ માટે ઊંચાઈની મર્યાદા નક્કી કરશે
મહારાષ્ટ્ર સરકારની ટાઉન પ્લાનિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઓથોરિટી અને એરપોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (AAI) ટૂંક સમયમાં સૂચિત નવી મુંબઈ ઈન્ટરનેશનલ…
Read More » -
કતારગામ રત્નમાલા જંકશનથી ગજેરા જંકશન પર 63 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનશે
કતારગામ વિસ્તારમાં રત્નમાલા જંકશનથી ગજેરા જંકશન પર ટ્રાફિક સમસ્યાને પગલે ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય બજેટમાં લેવાયો હતો. જે અંતર્ગત…
Read More » -
SP રિંગ રોડના દરેક સર્કલ પર ફ્લાયઓવર-અંડરપાસ બનશે
અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળે (ઔડા) આંતરમાળખાકીય સુવિધા પુરી પાડવા એશિયન ડેવલપમેન્ટ બેંક મુજબની 1900 કરોડના વિકાસ કાર્યોની યોજના ઘડીને…
Read More » -
NH-4 ના ખંબાટકી ઘાટ પર નવી 6-લેન ટનલના નિર્માણ માટેનો પ્રોજેક્ટ સંપૂર્ણ પ્રગતિમાં
NH-4 ના ખંબાટકી ઘાટ વિભાગ પર નવી 6-લેન ટનલના નિર્માણ માટેનો પ્રોજેક્ટ સંપૂર્ણ પ્રગતિમાં છે. પુણે-સતારા હાઈવે (NH-4) પર ખંભાતકી…
Read More » -
હાઉસિંગ ડિમાન્ડ, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં સપ્લાય પુનઃજીવિત થશે
2022ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં દેશના 13 શહેરોમાં હાઉસિંગ ડિમાન્ડ અને સપ્લાયમાં પુનરુત્થાન જોવા મળ્યું હતું. મેજિકબ્રિક્સના ત્રિમાસિક ગાળા માટેના લેટેસ્ટ પ્રોપઇન્ડેક્સ…
Read More » -
કર્ણાટક રાજ્યમાં NH-17 ના કુન્દાપુર સેક્શનથી ગોવા/કર્ણાટક બોર્ડરને 4-લેન કરવાનો પ્રોજેક્ટ પૂર્ણતાને આરે
કર્ણાટક રાજ્યમાં NH-17 ના કુન્દાપુર સેક્શનથી ગોવા/કર્ણાટક બોર્ડરને 4-લેન કરવાનો પ્રોજેક્ટ પૂર્ણતાને આરે છે. 187 KMની લંબાઇમાં ફેલાયેલા આ પટમાં…
Read More » -
પ્રોજેક્ટમાં ફેરફાર: નરોડા-મુઠીયા ગામથી ઘોડાસર સુધીની 22 કિમી ખારીકટ કેનાલને હવે ઢાંકી દેવાશે
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી 142 વર્ષ જૂની 12 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલને ઢાંકી અને તેના ઉપર રોડ બનાવી…
Read More » -
ઓગસ્ટમાં ઈન્ટરસિટી ટ્રેન ચાલુ થશે: અમદાવાદ-ઉદયપુર બ્રોડગેજનું કામ પૂરું
અમદાવાદથી વાયા હિમ્મતનગર, ડુંગરપુરના રસ્તે ઉદયપુર સુધી 299 કિલોમીટર રૂટ પર 1650 કરોડ રૂપિયાના ખર્ચે બ્રોડગેજ રેલવે લાઈનની કામગીરી પૂર્ણ…
Read More » -
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં રેલવે અંડરપાસનું કર્યું લોકાર્પણ
આજે ચાંદલોડિયા સ્ટેશન અને ખોડિયાર સ્ટેશન વચ્ચેનો રેલવે અંડરપાસ જાહેર જનતાને અર્પણ કરતા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને…
Read More »