Construction
-
વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ મધ્યપ્રદેશમાં બનાવવામાં આવશે
કેન્દ્રીય રાજ્ય મધ્યપ્રદેશની વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા અને આ પ્રદેશમાં વીજળીની સમસ્યાઓને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે, ખંડવામાં ફ્લોટિંગ સોલાર…
Read More » -
2024 સુધીમાં દેશમાં 26 ગ્રીન હાઈવે નિર્માંણ પામશે- નિતીન ગડકરી
કોંગ્રેસનાં રાજ્યસભાના સાંસદ રાજીવ શુક્લાએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, NHAI ની આર્થિક સ્થિતિ સારી નથી. રાજીવ શુક્લાના આ સવાલના જવાબમાં…
Read More » -
ભાડજ, બોડકદેવ, શીલજ અને શેલામાં 31થી 33 માળ સુધીના 4 આઈકોનિક પ્રોજેક્ટને મંજૂરી
શહેરમાં હવે આઈકોનિક બિલ્ડિંગો બનશે આ માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. અત્યારસુધી શહેરમાં 70 મીટરની હાઈટ (22 માળ) સુધીના…
Read More » -
અયોધ્યામાં બનશે રામજન્મભૂમિ કોરિડોર
ઉત્તર પ્રદેશ સરકારે મંદિરની ભવ્યતામાં વધારો કરવા માટે કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ અયોધ્યામાં રામ જન્મભૂમિ કોરિડોર બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી…
Read More » -
અમદાવાદ સાયન્સ સિટીમાં બની રહી છે સ્પેસ સાયન્સ ગેલરી, આઠ મહિનામાં થઈ જશે તૈયાર
અમદાવાદના સાયન્સસિટીમાં અત્યારે બે મોટી ગેલરી છે. રોબોટિક ગેલરી અને એક્વાટિક ગેલરી. હવે ટૂંક સમયમાં ત્રીજી ગેલરી શરૂ થવા જઈ…
Read More » -
હાઉસિંગના વધારાના બાંધકામ માટે રાહત પેકેજ, માફી યોજના આપવા માટે રજૂઆત
હાઉસિંગ બોર્ડની જૂની યોજનાઓમાં 90 દિવસમા માટે 100 ટકા પેનલ્ટી માફીનો નિર્ણય સ્થાનિક રહીશોએ આવકાર્યો છે, પરંતુ એવી પણ મુખ્યમંત્રીને…
Read More » -
દિશમાન હાઉસથી ઝવેરી સર્કલ સુધીના માર્ગને “છનાલાલ જોશી માર્ગ” નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નામકરણ
અમદાવાદ શહેરી વિકાસ સેવા સત્તામંડળના પૂર્વ ચેરમેન અને શ્રેષ્ઠ સમાજસેવી સ્વર્ગીયશ્રી છનાલાલ જોશીના જનકલ્યાણનાં અભૂતપૂર્વ અને અવિસ્મરણીય કાર્યો અને તેમના…
Read More » -
અડાલજથી ઝુંડાલ સ્ટેટ હાઈવે ચારમાંથી આઠ માર્ગીય બનશે
અમદાવાદ- કલોલ- મહેસાણા સ્ટેટ હાઈવે નંબર 41 પરના અમદાવાદના ઝુંડાલ સર્કલથી અડાલજ ક્વોલર લીફ નીચેના અંડરપાસ સુધીના 7.4 કિલોમીટરના ચાર…
Read More » -
ગુજરાતની સેમિકન્ડક્ટર નીતિ 2022-27 અંતર્ગત ધોલેરામાં ઉભું કરાશે સેમિકોન સિટી
ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લેનું ઉત્પાદન થાય તે માટે ઉદ્યોગોને સહાય આપવાના હેતુથી ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર નીતિ 2022-27ની જાહેરાત કરી છે.…
Read More » -
વડનગરની 16 મી સદીની પંચમ મહેતાની વાવ હેરિટેજ જાહેર કરાશે
વડનગરની 16મી સદીમાં બંધાયેલી 7 માળની પંચમ મહેતાની વાવને કેન્દ્ર કક્ષાએથી હેરિટેજ વાવ જાહેર કરવા દરખાસ્ત કરાઇ છે. શહેરના અનેક…
Read More »