Civil Technology
-
નવા શહેરો સહિત જૂના શહેરોમાં યુટિલિટી કોરિડોર નિર્માણ કરીને, ન્યૂં ઈન્ડિયા નિર્માણને ગતિ આપો.
ભારત હવે ન્યૂં ઈન્ડિયા બનવા તરફ જઈ રહ્યું છે. ત્યારે આપણે પણ બદલાવવું જરુરી છે. ત્યારે અહીં દરેકને અસરકર્તો મુદ્દો…
Read More » -
દક્ષિણ ભારતના તિરુપતિ રેલ્વે સ્ટેશનને કરાશે વર્લ્ડ ક્લાસ રિ-ડેવલપ, 2023માં પૂર્ણ થશે કાર્ય
આપ જોઈ રહ્યા છો, તે ફોટા છે, તિરુપતિ રેલ્વે સ્ટેશનના વર્લ્ડ ક્લાસ રિ-ડેવલપમેન્ટના. ભારત સરકારની યોજના મુજબ, આવનારા સમયમાં દેશમાં…
Read More » -
ઓલિમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું અમિત શાહે કર્યું ખાતમુહૂર્ત, અઢી વર્ષમાં થશે પૂર્ણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં આકાર પામનાર ઓલિમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત…
Read More » -
નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: ઈન્ટરનેશનલ કક્ષાના સ્પોર્ટ્સ સંકુલનું અમિત શાહના હસ્તે થશે ખાતમુહૂર્ત
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ઓલિમ્પિક કક્ષાનું નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિર્માણ થવા જઇ રહ્યું છે. જેનું ખાતમુહૂર્ત આજે સાંજે 4:00 કલાકે કેન્દ્રિય…
Read More » -
1200 કરોડની 20 એકર જમીનમાં 632 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે
નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. વરદાન ટાવર પાસે અંદાજે 1200 કરોડની…
Read More » -
અમદાવાદ બનશે સ્પોર્ટ્સ સિટી: નારણપુરામાં 631 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અમિત શાહ આવતીકાલે ખાતમુહૂર્ત કરશે
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂ.631.77 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આવતીકાલે રવિવારે 29…
Read More » -
જાણો- ક્યાં આવ્યું નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકેશન? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે ખાતમુહૂર્ત.
હાલ દરેક અમદાવાદીના મનમાં થતું હશે કે, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ક્યાં બને છે. જેથી અમારા માનવંતા વાંચકો માટે બિલ્ટ ઈન્ડિયા…
Read More » -
વડાપ્રધાન મોદીના હસ્તે થઈ શકે છે, અમદાવાદના આઈકોનિક ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ધાટન, ફૂટ બ્રિજનું નામ અપાયું અટલ બ્રિજ.
દેશ-વિદેશથી અમદાવાદ આવતા લોકો અને અમદાવાદીઓ માટે વધુ એક આકર્ષણ એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે રૂ 75 કરોડના ખર્ચે બાંધવામાં આવેલો…
Read More » -
વસ્ત્રાલ સર્કલ પર શહેરનો પ્રથમ વર્તુળાકાર ફૂટ ઓવરબ્રિજ બનશે
વસ્ત્રાલ રિંગ રોડ સર્કલ પર શહેરનો સૌ પ્રથમ વર્તુળ આકારનો ફૂટ ઓવરબ્રિજ જૂન 2022 સુધીમાં તૈયાર થશે. હાલ રામોલ, વટવા,…
Read More » -
અદાણીનું નવું સાહસ : સિમેન્ટ કંપની અંબુજા અને ACCને રૂપિયા 81 હજાર કરોડમાં ટેકઓવર કરવાની જાહેરાત
અદાણી ગ્રુપે ઓફશોર સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ મારફતે ભારતની બે અગ્રણી સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ લિમિટેડ અને એસીસી લિમિટેડમાં સ્વિત્ઝર્લેન્ડ સ્થિત…
Read More »