Prahlad prajapati
-
Government
પૂર્વ અમદાવાદમાં 644 મીટર લાંબા અજિત મિલ ફ્લાયઓવરનું, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ.
132 ફૂટના રીંગરોડ પર અજિત મિલ જંક્શન પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફ્લાયઓવર બ્રીજનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કર્યું હતું. 40…
Read More » -
Civil Technology
હાઈવે તથા રોડ મિડીયન પર, આ પ્રકારના લાઈટ બેરીયર લગાવીને અકસ્માતમાં ઘટાડો કરી શકાય.
દેશભરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એક્સપ્રેસ વે, સ્ટેટ હાઈવે કે રોડ તથા જિલ્લા રોડ પર રાત્રી દરમિયાન વાહન ચાલકોને કોઈ જ અડચણો…
Read More » -
NEWS
22નવેમ્બરથી વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના નિર્માંણકાર્યનો પ્રારંભ થશે.
અમદાવાદના જાસપુર ખાતે, 504 ફૂટ ઊંચાઈ ધરાવતું જગત જનની મા ઉમિયાનું ભવ્ય મંદિરના નિર્માંણકાર્યનો શુભારંભ 22 નવેમ્બર-2021ના રોજ થઈ રહ્યો…
Read More » -
Housing
રાજકોટમાં યાજ્ઞિક રોડ પર ધનરજની બિલ્ડીંગમાં બાલ્કનીનો ભાગ તૂટ્યો, ફસાયેલા લોકોને બહાર કઢાયા.
રાજકોટમાં હાલ યાજ્ઞિક રોડ પર આવેલ ધનરજની બિલ્ડીંગમા બાલ્કનીનો ભાગ તૂટી પડતા કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હતા. જેનું સ્થાનિક લોકો…
Read More » -
Government
વાગડ ઈન્ફ્રાપ્રોજેક્ટે પ્રા.લિ., રેલ્વે લૉજેસ્ટિક સર્વિસ દ્વારા ઈક્વિપમેન્ટનો જથ્થાનું પરિવહન કર્યું, અન્ય કંપનીઓ માટે પ્રેરણારુપ.
ઈન્ડિયન રેલ્વેના લૉજેસ્ટિક કાર્ગો સર્વિસનો ઉપયોગ કરીને, વાગડ ઈન્ફ્રાપ્રોજેક્ટસ્ પ્રા.લિએ., ડાયાફોર્મ વૉલ નિર્માંણ કરવાની હેવી મશીનરી અને કંસ્ટ્રક્શન ઈક્વિપમેન્ટના જથ્થાને…
Read More » -
Big Story
ગ્લોબલ કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ, 2030 સુધીમાં US$15.2 trillion પર પહોંચવાની ધારણા.
કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ કોવિડ-19-મહામારીમાંથી, વૈશ્વિક અર્થતંત્રને પુન:ઉત્થાનનું નેતૃત્વ કરવા માટે સુઆયોજિત અને સજ્જ છે. જે આવનારા એક દાયકો 2030માં મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં…
Read More » -
Housing
શું નિરમા યુનિવર્સિટીની સામે ફ્લેટ બુક કરાવો માંગો છો ? તો મુલાકાત, અરાઈઝ વાયબ્રન્ટની.
Rera Registration No. – PR/GJ/AHMEDABAD/AHMEDABAD CITY/AUDA/RAA09045/140921 શું ગોતા વિસ્તારમાં કે એસ.જી. હાઈવેની એડીની મકાન શોધી રહ્યા છો ? તો મુલાકાત કરો…
Read More » -
NEWS
માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ કલોલ-પાનસર વચ્ચેના રોડનું સમારકામ જાતે ઊભા રહીને કરાવ્યું.
1 થી 10 ઓક્ટોબર સુધીના સમયગાળામાં ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લાઓના રોડ ઉપર પડેલા ખાડા પુરવા અને તેનું સમારકામ કરવા…
Read More » -
Big Story
ગાંધી જયંતી પર : 1200 કરોડના ખર્ચે 55 એકરમાં ગાંધી આશ્રમનું થશે રીડેવલપમેન્ટ.
અમદાવાદના સાબરમતી આશ્રમને રીડેવલપમેન્ટ કરવામાં માટે પ્લાનિંગ થઈ રહ્યું છે. જે માટે મોટાભાગની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે. જેમાં…
Read More » -
Government
કાલે ગાંધી જયંતિ પ્રસંગે, પાલનપુરના પીંપળી ગામના ગ્રામજનો સાથે વડાપ્રધાન સીધો સંવાદ કરશે.
જલ જીવન મિશન અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ તા. ર ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરની અલગ અલગ ગ્રામ પંચાયતોની…
Read More »