GovernmentNEWS

CM ભૂપેન્દ્ર પટેલ જામનગરના ધુંવાવ પહોંચ્યા, સંપૂર્ણ સહકારની આપી ખાતરી, લોકોની પીડા સંવેદનાપૂર્વક પ્રત્યક્ષ સાંભળી.

CM Bhupendra Patel visits Jamnagar.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદ થી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદ થી તેમને થયેલા નુકશાન ની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.


મુખ્યમંત્રીશ્રી એ આ અસરગ્રસ્તો ને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાય ની ખાતરી આપતા કહ્યું કે કોઈ અસરગ્રસ્ત સહાય થી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌ નું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.

મુખ્યમંત્રીશ્રી સાથે જામનગર ના સાંસદ પૂનમ બહેન,પૂર્વ મંત્રી હકુભા જાડેજા,ધારાસભ્ય રાઘવજી પટેલ,મેયર તેમજ અન્ય પદાધિકારીઓ,મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી,કલેકટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સરકાર

Show More

Related Articles

Back to top button
Close