Big StoryNEWS

મુખ્યમંત્રી વિજય રુપાણીએ, રાજકોટમાં 486.29 કરોડનાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કર્યું ઈ-લોકાર્પણ

રાજકોટ ખાતે 486.29 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 3078 યુનિટનું ઇ-લોકાર્પણ, પ્રજાલક્ષી કાર્યો જેવા કે, 3324 આવાસ યુનિટ, ફાયર સ્ટાફ ક્વાર્ટર્સ, શાળા-આરોગ્ય કેન્દ્રની નવી ઈમારત, ડી.આઈ.પાઈપલાઈન, સ્ટ્રોમ વોટર પાઈપલાઈનનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું.

રાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા અમદાવાદના પાંચ તજજ્ઞ તબીબોની ટીમ પાંચ દિવસ માટે રાજકોટમાં રહીને સ્થાનિક તબીબોને માર્ગદર્શન આપશે.

Show More

Related Articles

Back to top button
Close