-
NEWS
ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટની પારદર્શિતા વૈશ્વિક સ્તરે સૌથી વધુ સુધરેલી: રિપોર્ટ
રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, 2016ના અમલીકરણ અને લેન્ડ રજિસ્ટ્રીઝ અને માર્કેટ ડેટાના ડિજિટાઈઝેશન સહિત નીતિગત નિર્ણયોની શ્રેણીને કારણે…
Read More » -
Government
NGTએ હરિયાળીના ઉલ્લંઘન માટે અંસલ પ્રોપર્ટીઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર દંડ ફટકાર્યો
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ તેના સુશાંત લોક ફેઝ-1, ગુડગાંવ ખાતેના પ્રોજેક્ટ દ્વારા વિવિધ પર્યાવરણીય ઉલ્લંઘનો માટે Ansal Properties &…
Read More » -
Civil Engineering
હાઉસિંગ ડિમાન્ડ, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં સપ્લાય પુનઃજીવિત થશે
2022ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં દેશના 13 શહેરોમાં હાઉસિંગ ડિમાન્ડ અને સપ્લાયમાં પુનરુત્થાન જોવા મળ્યું હતું. મેજિકબ્રિક્સના ત્રિમાસિક ગાળા માટેના લેટેસ્ટ પ્રોપઇન્ડેક્સ…
Read More » -
Civil Engineering
કર્ણાટક રાજ્યમાં NH-17 ના કુન્દાપુર સેક્શનથી ગોવા/કર્ણાટક બોર્ડરને 4-લેન કરવાનો પ્રોજેક્ટ પૂર્ણતાને આરે
કર્ણાટક રાજ્યમાં NH-17 ના કુન્દાપુર સેક્શનથી ગોવા/કર્ણાટક બોર્ડરને 4-લેન કરવાનો પ્રોજેક્ટ પૂર્ણતાને આરે છે. 187 KMની લંબાઇમાં ફેલાયેલા આ પટમાં…
Read More » -
Government
સંસ્કારધામ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સંસ્કારધામ સંચાલક મંડળના સભ્યો સાથે કરી બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે, 4 જુલાઈ-2022 ના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ડિઝિટલ ઈન્ડિયાના લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.…
Read More » -
NEWS
માંગમાં ઘટાડો: દેશમાં ભાડાપટ્ટે ઓફિસની માગ ત્રિમાસિક ધોરણે 26 ટકા ઘટી
દેશના ટોચના સાત શહેરોમાં એપ્રિલ-જૂન ત્રિમાસિક દરમિયાન 8.5 મિલિયન ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ ભાડે લેવામાં આવી છે. પુરવઠો ઓછો રહેતાં…
Read More » -
Civil Engineering
પ્રોજેક્ટમાં ફેરફાર: નરોડા-મુઠીયા ગામથી ઘોડાસર સુધીની 22 કિમી ખારીકટ કેનાલને હવે ઢાંકી દેવાશે
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી 142 વર્ષ જૂની 12 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલને ઢાંકી અને તેના ઉપર રોડ બનાવી…
Read More » -
Construction
ઓગસ્ટમાં ઈન્ટરસિટી ટ્રેન ચાલુ થશે: અમદાવાદ-ઉદયપુર બ્રોડગેજનું કામ પૂરું
અમદાવાદથી વાયા હિમ્મતનગર, ડુંગરપુરના રસ્તે ઉદયપુર સુધી 299 કિલોમીટર રૂટ પર 1650 કરોડ રૂપિયાના ખર્ચે બ્રોડગેજ રેલવે લાઈનની કામગીરી પૂર્ણ…
Read More » -
Civil Engineering
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં રેલવે અંડરપાસનું કર્યું લોકાર્પણ
આજે ચાંદલોડિયા સ્ટેશન અને ખોડિયાર સ્ટેશન વચ્ચેનો રેલવે અંડરપાસ જાહેર જનતાને અર્પણ કરતા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને…
Read More » -
Civil Engineering
મંદીના માહોલ વચ્ચે નવા પ્રોજેક્ટોમાં મૂડીરોકાણ ઘટીને રૂ. 3.57 લાખ કરોડ
મોંઘવારી અને મંદીની અસર નવા પ્રોજેક્ટોના મૂડીરોકાણ પણ દેખાઇ રહી છે. સેન્ટર ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએઆઇઇ)ના આંકડા મુજબ જૂન…
Read More »