-
Architect-Design
ભારતના મહાન આર્કીટેક્ટ બી.વી. દોશીનું 96 વર્ષે અવાસન, આજે બપોરે 2.30 કલાકે સ્મશાનયાત્રા નિકળશે.
ભારતના મહાન આર્કીટેક્ટ બી. વી. દોશીનું 96 વર્ષે આજે અવસાન થયું છે. બાલકિષ્ણા વિઠ્ઠલદાસ દોશીના નિધનથી ભારતીય આર્કીટેક્ટ જગતમાં ઘેરો…
Read More » -
Housing
અમદાવાદના પશ્ચિમમાં જંત્રીના દરો વધવાની પ્રબળ સંભાવના રહેલી છે.- સૂત્રો
12 વર્ષથી વધુ સમય બાદ રાજ્ય સરકારે શહેરના વિવિધ વિસ્તારો માટે જંત્રીના દરનું પુન: મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. કલેક્ટર (સ્ટેમ્પ ડ્યૂટી અને આકારણી) ને છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયેલા વેચાણ ખતની વિગતો માંગવામાં આવી છે. જેથી કરીને જિલ્લા મૂલ્યાંકન સમિતિ કામચલાઉ દરે પહોંચી શકે, જે નવા જંત્રી દરોની દરખાસ્ત પર અસર કરશે. જે જમીન સોદાઓની તપાસ કરવામાં આવી રહી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) વિસ્તારમાં સ્થિત છે. એક વરિષ્ઠ મહેસૂલ અધિકારીઓનું કહેવું છે કે શહેરના પશ્ચિમ વિસ્તારોમાં જંત્રીના દરમાં ભારે ઉછાળો થાય તેવી સંભાવના રહેલી છે. એક અધિકારી કહે છે, “દોઢ વર્ષ પહેલાં, બોડકદેવ ટીમાં 3,469 ચોરસ મીટરના ફાઇનલ પ્લોટ નંબર 385ની 2.22 લાખ રૂપિયા પ્રતિ ચોરસ મીટરમાં હરાજી કરવામાં આવી હતી. તેની 77.04 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે.…
Read More » -
Housing
કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે GICEA સંસ્થાની લીધી મુલાકાત, નશા મુક્ત ભારત બનાવવા માટે કર્યુ સૂચન
અમદાવાદના લો ગાર્ડન ખાતે આવેલી ગુજરાતના આર્કીટેક્ટ અને સિવીલ એન્જીનીયર્સની પ્રતિષ્ઠિત સંસ્થા GICEAના કાર્યલય પર 19 જાન્યુઆરીના રોજ સાંજે કેન્દ્રીય હાઉસિંગ અને…
Read More » -
Housing
રાજ્યની દરેક નગરપાલિકામાં બનાવાશે એક ટીપી સ્કીમ- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેરાત
ગુજરાત રાજ્યના શહેરોમાં વધતી વસ્તીની સાથે-સાથે લોકોને ‘ઈઝ ઓફ લિવિંગ’ ની અનુભૂતિ થાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યની દરેક નગરપાલિકામાં એક ટાઉન…
Read More » -
Government
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું નિર્માણ 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના- નિતીન ગડકરી
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, આગામી 25 માર્ચ-2024 સુધીમાં ધોલેરા સરને જોડતો 109 કિલોમીટરની…
Read More » -
Government
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : ગુજરાતમાં 25 કિમી સુધી ફલાયેલા વાયડક્ટનું સ્થાપન પૂર્ણ, NHSRCLએ કરી જાહેરાત
નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જાહેરાત કરી કે ગુજરાતમાં 25 કિમી સુધી ફેલાયેલા વાયડક્ટનું સ્થાપન પૂર્ણ થઈ ગયું છે. ડિસેમ્બરમાં, એવી જાહેરાત કરવામાં આવી હતી કે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 11km સ્ટ્રેચ માટે પિયરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, અને 15.7km સ્ટ્રેચ માટે ગર્ડર પણ સમાપ્ત થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સિવિલ, બ્રિજ અને ટ્રેક માટેના તમામ કોન્ટ્રાક્ટ ગુજરાત અને DNHના 8 જિલ્લાઓમાંથી પસાર થતા સમગ્ર 352 કિમીના સંરેખણ માટે વાયડક્ટ, પુલ, સ્ટેશનો અને ટ્રેકના બાંધકામને 2 વર્ષના સમયગાળામાં એવાર્ડ આપવામાં આવ્યો હતો. NHSRCLએ જણાવ્યું હતું કે નવેમ્બરમાં સૌથી વધુ કાસ્ટિંગ 14.36km છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્રમાં 98 ટકાથી વધુ જમીન સંપાદન થયું હતું. દાદર અને નગર હવેલીમાં, જમીન સંપાદન પૂર્ણ થઈ ગયું છે, અને વધુ જમીન સંપાદિત કરવાની નથી. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ…
Read More » -
Government
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી આજે ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કરશે.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નિતીન ગડકરી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ત્યારે આજે તેઓ ધોલેરા અને અમદાવાદને જોડતા…
Read More » -
Govt
કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી નિતીન ગડકરી ગુજરાતના બે દિવસીય પ્રવાસે
કેન્દ્રીય રોડ- ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગના કેબિનેટ મંત્રી નિતીન ગડકરી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આજે સાંજે સાત વાગે…
Read More » -
Government
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં વાઈન્ડપ પૂરજોશમાં, આગામી ડેવલપર્સ પ્રોજેક્ટો શરુ કરે તેવી સંભાવના
રીયલ એસ્ટેટ સેક્ટરના જાણકાર દ્વારા મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રમુખનગરમાં કાયમી માટે સ્ટ્રીટ લાઈટ, ગટર અને રોડ નિર્માણ…
Read More » -
NEWS
RILએ જામનગરમાં 5000 એકર જમીનમાં ગ્રીન એનર્જી 4 ગીગા ફેક્ટરીઓનું કામ શરૂ કર્યુ.
ભારતીય બિઝનેસ સમૂહો 2035 સુધીમાં નેટ કાર્બન શૂન્ય ઉત્સર્જન લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છે. અને દેશભરમાં અલગ અલગ બિઝનેસ સમૂહો નેટ કાર્બન શૂન્ય ઉત્સર્જન માટે કાર્યરત અને ગતિશીલ છે. ત્યારે, રિલાયન્સ ગ્રપને ગ્રીન એનર્જીમાં આગળ ધપાવતા, મુકેશ અંબાણીએ ગયા વર્ષે જાહેરાત કરી હતી કે કંપની આગામી 10-15 વર્ષમાં રિન્યૂએબલ એનર્જીમાં $ 80…
Read More »