-
NEWS
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બોડકદેવ પોલીસ સ્ટેશનનું કર્યું ઉદ્દઘાટન, પીએસ પટેલનું કરાયું સન્માન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં બોડકદેવ પોલીસ સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ…
Read More » -
Housing
ક્રેડાઈ-ગાહેડ હાઉસ ખાતે યોજાઈ ચિત્ર સ્પર્ધા, 300 બાળકોએ ઉત્સાહભેર લીધો ભાગ
ક્રેડાઈ-ગાહેડ અમદાવાદના સીએસઆર ફાઉન્ડેશન દ્વારા માય ડ્રીમ અમદાવાદ થીમ ઉપર એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં 8 થી 14 વર્ષની ઉંમર…
Read More » -
Government
અમેરિકન કંપની Micron Technology અમદાવાદ-સાણંદ વચ્ચે ખરીદશે જમીન,10 બિલિયન ડૉલરનું રોકાણ કરશે.
ગુજરાતમાં વેદાંતા ગ્રુપ અને તાઈવાનની ચિપમેકર ફોક્સવેન વચ્ચેના જોઈન્ટ વેન્ચરમાં 20 બિલિયન ડૉલરના રોકાણ કરવાના કટિબદ્ધતા બાદ, હવે ગુજરાતના અમદાવાદ-સાણંદ વચ્ચે અન્ય…
Read More » -
Government
આજે યોજાશે રાજધાની દિલ્હી ખાતે ‘BAI Indian Construction Journal Awards 2023’
બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સત્તાવાર પ્રકાશન ઈન્ડિયન કન્સ્ટ્રક્શન જર્નલ દ્વારા આજે રાજધાની નવી દિલ્હી ખાતે ‘BAI Indian Construction Journal Awards 2023’ નું…
Read More » -
Housing
સાયન્સ સિટીની પાછળ આવેલો સાયન્સ પાર્ક બનશે પ્રિમીયમ રેસિડેન્શિયલ એરિયા
અમદાવાદ શહેરનો પોશ અને એલિટ ક્લાસ એરિયા સાયન્સ સિટી નજીક સાયન્સ પાર્ક નામનો એક નવીન રેસિડેન્શિયલ એરિયા ડેવલપ થઈ રહ્યો છે.…
Read More » -
Government
ઉત્તરપ્રદેશના લખનૌમાં એક રહેણાંક ઈમારત ધરાશાયી, બચાવ કામગીરી પૂરજોસમાં
ઉત્તરપ્રદેશના લખનૌમાં મંગળવારે સાંજે ચાર માળની રહેણાંક ઈમારત ધરાશાયી થઈ છે. જેમાં હાલ કોઈના મોત થયાની ખબર મળી નથી. અત્યાર સુધીમાં કુલ 14 લોકોને ધરાશાયી થયેલી ઈમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.હાલ ઘટનાસ્થળે NDRF અને SDRF ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. ઉત્તર પ્રદેશના ડીજીપી ડીએસ ચૌહાણે જણાવ્યું હતું કે તેમની પાસે કાટમાળની અંદર ફસાયેલા વધુ ત્રણ લોકોનો “ચોક્કસ સંકેત” છે. “ઓપરેશન ઓછામાં ઓછા પાંચ કલાક વધુ ચાલશે. વધુમાં તેમણે…
Read More » -
Architect-Design
ભારતના મહાન આર્કીટેક્ટ બી.વી. દોશીનું 96 વર્ષે અવાસન, આજે બપોરે 2.30 કલાકે સ્મશાનયાત્રા નિકળશે.
ભારતના મહાન આર્કીટેક્ટ બી. વી. દોશીનું 96 વર્ષે આજે અવસાન થયું છે. બાલકિષ્ણા વિઠ્ઠલદાસ દોશીના નિધનથી ભારતીય આર્કીટેક્ટ જગતમાં ઘેરો…
Read More » -
Housing
અમદાવાદના પશ્ચિમમાં જંત્રીના દરો વધવાની પ્રબળ સંભાવના રહેલી છે.- સૂત્રો
12 વર્ષથી વધુ સમય બાદ રાજ્ય સરકારે શહેરના વિવિધ વિસ્તારો માટે જંત્રીના દરનું પુન: મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. કલેક્ટર (સ્ટેમ્પ ડ્યૂટી અને આકારણી) ને છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયેલા વેચાણ ખતની વિગતો માંગવામાં આવી છે. જેથી કરીને જિલ્લા મૂલ્યાંકન સમિતિ કામચલાઉ દરે પહોંચી શકે, જે નવા જંત્રી દરોની દરખાસ્ત પર અસર કરશે. જે જમીન સોદાઓની તપાસ કરવામાં આવી રહી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) વિસ્તારમાં સ્થિત છે. એક વરિષ્ઠ મહેસૂલ અધિકારીઓનું કહેવું છે કે શહેરના પશ્ચિમ વિસ્તારોમાં જંત્રીના દરમાં ભારે ઉછાળો થાય તેવી સંભાવના રહેલી છે. એક અધિકારી કહે છે, “દોઢ વર્ષ પહેલાં, બોડકદેવ ટીમાં 3,469 ચોરસ મીટરના ફાઇનલ પ્લોટ નંબર 385ની 2.22 લાખ રૂપિયા પ્રતિ ચોરસ મીટરમાં હરાજી કરવામાં આવી હતી. તેની 77.04 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે.…
Read More » -
Housing
કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે GICEA સંસ્થાની લીધી મુલાકાત, નશા મુક્ત ભારત બનાવવા માટે કર્યુ સૂચન
અમદાવાદના લો ગાર્ડન ખાતે આવેલી ગુજરાતના આર્કીટેક્ટ અને સિવીલ એન્જીનીયર્સની પ્રતિષ્ઠિત સંસ્થા GICEAના કાર્યલય પર 19 જાન્યુઆરીના રોજ સાંજે કેન્દ્રીય હાઉસિંગ અને…
Read More » -
Housing
રાજ્યની દરેક નગરપાલિકામાં બનાવાશે એક ટીપી સ્કીમ- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેરાત
ગુજરાત રાજ્યના શહેરોમાં વધતી વસ્તીની સાથે-સાથે લોકોને ‘ઈઝ ઓફ લિવિંગ’ ની અનુભૂતિ થાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યની દરેક નગરપાલિકામાં એક ટાઉન…
Read More »