-
Government
અમદાવાદમાં પ્રદૂષણ અને ટ્રાફિક જામમાં ઘટાડો કરવા, એસ.પી. રીંગ રોડ પર નિર્માણ પામશે 10 લોજેસ્ટિક્સ્ પાર્કસ્
અમદાવાદ શહેરમાં પ્રદૂષણ અને ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદને ફરતે આવેલા એસપી રીંગ પર 10 લોજેસ્ટિક્સ પાર્કસ્…
Read More » -
Govt
જાણો- 2024-25ના અંતરિમ બજેટમાં નાણાંમંત્રી સિતામરને ઈન્ફ્રા.અને બિલ્ડિંગ ક્ષેત્રે કરેલી જાહેરાતો અને અનુમાનો
આજે સંસદભવનમાં અંતરિમ બેજટ 2024-25 ને રજૂ કરતાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમને આવનાર વર્ષ માટે રોજગાર, દેશના વિકાસ અને…
Read More » -
Govt
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામશે 2 કરોડ આવાસો, નાણાંમંત્રી સિતારમનીની જાહેરાત
મોદી સરકારના કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમને આજે 2024નું અંતરિમ બજેટ રજૂ કર્યું હતું. જેમાં સિતારમને ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ…
Read More » -
Government
MORTH Ministry 2025 સુધીમાં 9000 બ્લેક સ્પોર્ટ દૂર કરશે, નબળા રોડ મેઈનટેઈન્સ, રોડ પરના ખાડાની જવાબદારી રહેશે રોડ ઓથોરીટીની
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના સચિવ અનુરાગ જૈને જણાવ્યું છે કે, મે-2025 સુધીમાં દેશભરમાંથી 9000 એક્સિડેન્ટ ઝોન(બ્લેક સ્પોર્ટ) દૂર…
Read More » -
Government
ભગવાન શ્રીરામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે, જાણો મંદિર નિર્માણની વિશિષ્ટતાઓ.
કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર અને ભગવાન શ્રીરામ તીર્થધામ રામનગરી અયોધ્યામાં નિર્માણ પામેલા શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણની વિશિષ્ટતાઓ પર કરીએ એક…
Read More » -
Government
જૂઓ બેદરકારીનો વિડીયો, વડોદરાના હરણી તળાવની ગોઝારી ઘટના બાદ, પણ લોકો અને બોટના સંચાલકો સુધરતા નથી.
તમે જોઈ રહ્યો છો, તે વિડીયો બેટ દ્વારકાનો છે, બોટમાં બેસીને બેટ દ્વારકામાં ભગવાન દ્રારકાધીશનાં દર્શને જતા પ્રવાસીઓનો છે. અહીં…
Read More » -
Civil Engineering
સાવધાન ! 31 જાન્યુઆરી પહેલાં FASTag KYC કરાવો અપડેટ,નહિંતર FASTag થશે બ્લેકલિસ્ટ અથવા રદ્દ:NHAI
કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય અંતર્ગતની નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ ભારતના તમામ ફાસ્ટેગ અનિવાર્ય વાહનચાલકોને અપીલ કરી છે કે,…
Read More » -
Government
2030 સુધીમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં 50% ઘટાડો કરવા ગડકરી કટિબદ્ધ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, માર્ગ સલામતી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને 2030…
Read More » -
Government
દેવભૂમિ દ્વારકામાં નિર્માણ પામેલો ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું, વડાપ્રધાન મોદીના હસ્તે થશે ઉદ્દઘાટન
દેવભૂમિ દ્વારકામાં એન્જીનીયરીંગ માર્વેલ અને ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ નિર્માણ પામી ચૂક્યો છે. જેનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…
Read More » -
Civil Engineering
અટલ સેતુ બ્રિજ પર ભરવો પડશે, બંને સાઈડના 500 રુપિયા ટોલ ટેક્સ, જાણો ક્યા વાહનોને બ્રિજ પર નથી પરવાનગી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે, માયાનગરી મુંબઈમાં નવી મુંબઈ અને જૂની મુંબઈને જોડતો અટલ સેતુ બ્રિજનું ઉદ્દઘાટન કર્યુ હતું. આ બ્રિજના…
Read More »