-
Government
શ્રીકાશી વિશ્વનાથ પ્રોજેક્ટનું લોકાર્પણ, વડાપ્રધાન મોદીના હસ્તે 13 ડિસેમ્બરે થાય તેવી સંભાવના
કરોડો હિન્દુઓના આસ્થા સમા શ્રીકાશી વિશ્વનાથધામ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે, 13 ડિસેમ્બરના રોજ થાય તેવી સંભાવના રહેલી છે.…
Read More » -
NEWS
22નવેમ્બરથી વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના નિર્માંણકાર્યનો પ્રારંભ થશે.
અમદાવાદના જાસપુર ખાતે, 504 ફૂટ ઊંચાઈ ધરાવતું જગત જનની મા ઉમિયાનું ભવ્ય મંદિરના નિર્માંણકાર્યનો શુભારંભ 22 નવેમ્બર-2021ના રોજ થઈ રહ્યો…
Read More » -
NEWS
અમદાવાદ સોલા ખાતે, 136 ફૂટ ઊંચાઈ ધરાવતા મા ઉમિયાના ભવ્ય મંદિરનું થશે ભૂમિપૂજન.
ગુજરાતના આર્થિકનગર અમદાવાદમાં, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા જગત જનની મા ઉમિયા માતાજીનું ભવ્ય મંદિરના નિર્માંણ માટેનું ભૂમિપૂજન 20…
Read More » -
Government
દેશમાં હજુ 175 રેલ્વે સ્ટેશનોને રીડેવલપ કરાશે- વડાપ્રધાન મોદી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનનું રીડેવલપ કરીને, દેશના મોટાં રેલ્વે સ્ટેશનોમાં ઈન્ટરનેશનલ સુવિદ્યાઓ નિર્માંણ કરવાનો…
Read More » -
Government
વડાપ્રધાન મોદીએ, 341 કિમી લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વેને ખુલ્લો મુક્યો.
વડાપ્રધાન મોદીએ આજે યુપીને પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ભેટ આપતાં 341 કિમી લાંબા આ એક્સપ્રેસવેને ખુલ્લો મૂક્યો હતો. આ એક્સપ્રેસ વેને…
Read More » -
Government
341 કિ.મી. લાંબો પૂર્વાંચલ એક્સપ્રેસ-વે, ઉત્તરપ્રદેશના 9 જિલ્લાઓમાંથી થશે પ્રસાર.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના વિકાસ રથ સમા પૂર્વોચલ એક્સપ્રેસ-વેનું ઉદ્દઘાટન કરશે. આ સાથે જ ઉત્તરપ્રદેશના પૂર્વ હિસ્સાની રાજધાની…
Read More » -
Civil Technology
ગુજરાતમાં ઈન્ડિયન બિલ્ડિંગ કોંગ્રેસના ચેપ્ટરનો શુભારંભ, એસ.બી. વસાવાની ચેરમેન પદે નિમણૂંક.
રાષ્ટ્રીય કક્ષાએ બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રે ટેકનિક જ્ઞાન અને જાગૃતિ લાવનાર ઈન્ડિયન બિલ્ડિંગ કોંગ્રેસે, તાજેતરમાં ગુજરાત સેન્ટ્રલ ચેપ્ટરનો શુભારંભ કર્યો…
Read More » -
Infrastructure
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશમાં પૂર્વોચલ એક્સપ્રેસ વેનું ઉદ્દઘાટન કરશે.
ઉત્તર પ્રદેશમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદ્દઘાટન કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ અને કેટલાક સ્થાનિક…
Read More » -
Government
અમદાવાદના શીલજમાં 7.50 કરોડના ખર્ચે બનાવાશે, આરોગ્ય વન, એક વર્ષમાં થશે તૈયાર.
અમદાવાદના શીલજ વિસ્તારમાં કેવડિયામાં તૈયાર થયેલા વનને ધ્યાનમાં લઈ મ્યુનિ. કોર્પોરેશને પણ “આરોગ્ય વન” તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. શીલજ…
Read More » -
Government
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ગોતાથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીનો એલિવેટેડ બ્રીજનું કર્યું લોકાર્પણ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોતાથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. 170…
Read More »