PROJECTS
-
અમદાવાદ અને સુરત શહેરની આ 5 ટાઉન પ્લાનિંગ સ્કીમ થઈ મંજૂર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા અમદાવાદ અને સુરત એમ બે મહાનગરોની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી…
Read More » -
મુંબઈમાં બ્રિટિશ-યુગના કારનાક બ્રિજનું ડિમોલિશન શરૂ, મધ્ય રેલવેનું કહેવું છે કે કામમાં 3 મહિનાનો સમય લાગશે
દક્ષિણ મુંબઈમાં CSMT અને મસ્જિદ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિટિશ યુગના કારનાક બ્રિજનું ડિમોલિશન શરૂ થઈ ગયું છે, મધ્ય રેલવેના અધિકારીઓએ…
Read More » -
રેલવેએ નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસની પ્રસ્તાવિત ડિઝાઇન શેર કરી
રેલ્વે મંત્રાલયે શનિવારે પ્રસ્તાવિત ભાવિ, ગુંબજ આકારની, કાચની ઇમારત – પુનઃવિકસિત નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના ફોટા ટ્વિટર પર શેર કર્યા,…
Read More » -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ખેડા જિલ્લાના કપડવંજ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ કર્યો છે. ગુજરાતમાં તેમના કાર્યકાળ દરમિયાન…
Read More » -
ટી.પી. કમિટી બેઠકનો નિર્ણય અમદાવાદમાં ટી.પી. સ્કીમના ઝડપથી અમલીકરણ માટે સેલની રચના કરાશે
અમદાવાદ શહેરમાં ટાઉન પ્લાનિંગ સ્કીમોનું ઝડપથી અમલીકરણ થઈ શકે એ હેતુથી ઝોનકક્ષાએ ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલીકરણ સેલની રચના કરવાનો નિર્ણય…
Read More » -
PM મોદીએ કર્ણાટકના મેંગલુરુમાં 3800 કરોડના પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં કેરળ અને કર્ણાટકની તેમની બે દિવસીય મુલાકાતે છે. કેરળમાં ભારતના પ્રથમ સ્વદેશી જહાજ INS વિક્રાંતને લોન્ચ…
Read More » -
PM મોદીએ આજે INS Vikrantને દેશસેવા માટે સમર્પિત કર્યું, 53 એકરમાં ફેલાયેલો પાણી પર તરતો કિલ્લો છે વિક્રાંત
ભારતીય નેવીની તાકાત આજે ઘણી વધી ગઈ છે. INS વિક્રાંત નેવીમાં જોડાવાની સાથે ભારત હવે એલીટ ગ્રુપમાં પણ સામેલ થઈ…
Read More » -
દેશનું પ્રથમ સ્વદેશી 18 માળનું INS Vikrant એરક્રાફ્ટ કેરિયરને PM મોદી આજે આપશે લીલીઝંડી
દેશનું પ્રથમ સ્વદેશી 18 માળનું INS Vikrant એરક્રાફ્ટ કેરિયરને PM મોદી આજે આપશે લીલીઝંડી INS વિક્રાંત, ભારતનું સૌપ્રથમ ઘરેલું એરક્રાફ્ટ…
Read More » -
PM નરેન્દ્ર મોદીએ કેરળમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારતીય રેલ્વે અને કોચી મેટ્રો સહિતની વિવિધ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને કેરળમાં ત્રણ રેલ્વે સ્ટેશનોના…
Read More » -
ભારતીય સેનાએ મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં સુખતવા નદી પર 6 દિવસમાં બેલી બ્રિજનું નિર્માણ કર્યું
ભારતીય સેનાએ 6 દિવસમાં પુલ બનાવીને એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં સુખતવા નદી પર બેલી બ્રિજનું નિર્માણ…
Read More »