PROJECTS
-
વિચારો : અમદાવાદમાં ગત 2022ના વર્ષમાં 1446 અકસ્માત, જેમાં 418 લોકોનાં મોત થયા
ગુજરાત સહિત દેશભરમાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેની સાથે સાથે અકસ્માતો પણ વધારો થયો છે. ગુજરાતની આર્થિકનગરી અમદાવાદમાં…
Read More » -
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું 74 વર્ષે નિધન, રાજ્યના વિકાસમાં આપ્યો હતો મોટો ફાળો
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ અને ગુજરાત રેરા ઓથોરીટીના પ્રથમ મહિલા ચેરપર્સન ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું 74 વર્ષે નિધન થયું છે. તેમની પ્રામાણિકતા અને સ્પષ્ટવક્તા સ્વભાવ માટે મંજુલા મેડમ જાણીતા અને તેજસ્વી અધિકારી હતા. તેઓ ગુજરાત કેડરના 1972 બેંચના IAS ઓફિસર હતા. તેમનો જન્મ 1948માં…
Read More » -
“ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં” : PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષે દેવલોક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ તેમના ભાઈ પંકજભાઈના ઘરે…
Read More » -
ઓખા-બેટ દ્વારકા સિગ્નનેચર બ્રિજ બનશે, દેશનો એન્જીનીયરીંગ માર્વેલ પ્રોજેક્ટ
કૃષ્ણનગરી દ્વારકામાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે નિર્માણ પામી રહેલો ઓખા- બેટ દ્વારકા સિગ્નનેચર બ્રિજનું નિર્માણકાર્ય પૂર્ણતાને આવરે છે. જેવો…
Read More » -
NMCG એ 2700 કરોડના 12 પ્રોજેક્ટસ્ માટે ગટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની મંજૂરી આપી
નેશનલ મિશન ક્લિન ગંગાના એક્ઝિક્યૂટીવ કમિટીએ ગંગા બેસિન માટે અંદાજિત 2700 કરોડના 12 પ્રોજેક્ટસ્ માં ગટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં મંજૂરી આપી છે. જેમાં…
Read More » -
દેશનો સૌથી લાંબો હાઈવે નોર્થ-સાઉથ કોરિડોર, શ્રીનગરથી કન્યાકુમારી હાઈવે
દક્ષિણથી ઉત્તર અને પૂર્વથી પશ્વિમ આમ ચારેય દિશાઓને કનેક્ટ કરતો નેશનલ હાઈવે પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યો છે. જેમાં ઉત્તર-દક્ષિણ કોરીડોર…
Read More » -
ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂંક
ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. કે. કૈલાસનાથનની જગ્યાએ હસમુખ અઢિયાની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે અહીં ગુજરાત કેડરના અધિકારી અંગે…
Read More » -
મેટ્રો રેલના એમડી અને પદ્મશ્રી એસ.એસ. રાઠૌરની મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિમણૂંક, માર્ગ-મકાન સહિત અનેક મહત્વના વિભાગો અંગે આપશે સલાહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌરની નિયુક્તિ કરવામાં આવી છે. રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલ્વેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં પોલિસી સંબંધિત મોનિટરીંગ અને પોલિસી સંદર્ભના કામકાજ માટે સલાહકારની ફરજ નિભાવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો માટે પણ રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર રહેશે. એસ.એસ. રાઠૌરનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળ સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી, આ બે માંથી જે વ્હેલું હોય ત્યાં સુધીનો રહેશે. મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિયુકત થતાં એસ.એસ. રાઠૌરને જરૂરી સ્ટાફ-કર્મચારી ગણ તેમજ અન્ય સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે. અહીં નજર એસ.એસ. રાઠૌરના કાર્યકાળ પર. •સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઈજનેરી સેવાના અધિકારી છે, તેઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ ૨૦૧૪માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે. •વર્ષ ૨૦૧૮માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન “પદ્મશ્રી”…
Read More » -
બલવંતસિંહ રાજપૂતની જાહેરાત: સરકાર તરફથી મળતા પગાર-ભથ્થાં નહિં લે, અન્ય ધારાસભ્યો માટે પ્રેરણાદાયક ઉદાહરણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા અનેક ધારાસભ્યો અરબપતિ છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારના ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે, શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળીને…
Read More » -
ઈમ્પેક્ટ ફી બિલ : ગુજરાત વિધાનસભામાં ઈમ્પેક્ટ ફી બિલ પસાર કર્યુ
ગુજરાત વિધાનસભાએ મંગળવારે રાજ્યમાં રહેણાંક અને વ્યાપારી ઈમારતોમાં ગેરકાયદેસર બાંધકામ માટે ઈમ્પેક્ટ ફીના દરો નક્કી કરીને, ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઑફ અનધિકૃત વિકાસ બિલ, 2022 પસાર કર્યું હતું. 1 ઓક્ટોબર, 2022 ની કટ-ઓફ તારીખ નક્કી કરીને, સરકારે રહેણાંક અને કોમર્શિયલ ઈમારતો તેમજ પાર્કિંગ માટે આરક્ષિત જગ્યાઓમાં ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માટે અલગ દરો નક્કી કર્યા છે. FILE PICTURE રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશનો, શહેરી વિકાસ સત્તાવાળાઓ અને નગરપાલિકાઓ હેઠળના વિસ્તારોમાં આ કાયદો અમલમાં આવશે. વાણિજ્યિક સંસ્થાઓ માટે અસર ફી રહેણાંક અસર ફી દરો કરતાં બમણી હશે. જો પાર્કિંગની જગ્યાઓમાં અનધિકૃત બાંધકામ કરવામાં આવ્યું હોય, તો રહેણાંક વિસ્તારો માટે જંત્રી દરના 15% અને વ્યાપારી વિસ્તારો માટે 30% ની અસર ફી નક્કી કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો માટે, 200 ચોરસ મીટરથી 300…
Read More »