PROJECTS
-
જંત્રી અમલ સ્થગિતનો નિર્ણય આવકારદાયક, ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ કરશે જંત્રીમાં રહેલી વિસંગત્તાઓને દૂર કરવાની કામગીરી
ક્રેડાઈ અમદાવાદ-ગાહેડના પ્રેસિડેન્ટ તેજસ જોશીએ, ગુજરાતભરના ડેવલપર્સ વતી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, 15 એપ્રિલ-2023 સુધી…
Read More » -
2047 માં ભારત બનશે સંપૂર્ણ વિકસિત ભારત- વડાપ્રધાન નરેન્દ્ર મોદી
अब देश पीछे मुड़कर नहीं देखने वाला है, बल्कि लंबी छलांग मारने को तैयार है। यह 140 करोड़ देशवासियों का…
Read More » -
ડબલ જંત્રીના વિરોધમાં આવતીકાલે દસ્તાવેજો નહીં કરવાનો સામૂહિક બિલ્ડરોનો નિર્ણય- બિલ્ડર્સ
અમદાવાદમાં યોજાયેલા ડબલ જંત્રીની અસરો અંગેના સેમિનારમાં નારેડકો ગુજરાતના પ્રેસિડેન્ટ સુરેશ પટેલે માંગ કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જંત્રીનો…
Read More » -
તમામ લોન મોંઘી, વધુ EMI ભરવા પડશે: RBIએ વ્યાજદર 6.50% કર્યા, 20 વર્ષ માટે 30 લાખની લોન પર રૂ. 1 લાખ વધુ ચૂકવવા પડશે.
મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો છે, જેને કારણે રેપો રેટ 6.25%થી વધીને 6.50% થયો…
Read More » -
અમૃતકાળ બજેટમાં ઈન્ફ્રા.માટે 10 લાખ કરોડ, PMAY માટે 79,000 કરોડ ફાળવ્યા,બાંધકામ ઉદ્યોગને મળશે મોટો વેગ
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય સામાન્ય બજેટ-2023-24 માં કુલ આવક અને કુલ ખર્ચ અનુક્રમે 27.2 લાખ કરોડ અને 45 લાખ…
Read More » -
કેન્દ્રીય બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના(PMAY) માટે 79000 કરોડની ફાળવણી, એર્ફોડેબલ હાઉસિંગને મળશે વેગ
કેન્દ્રીય બજેટ 2023-24માં પ્રધાનમંત્રી આવાસ યોજના(PMAY) માટે રુ. 79000 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે શહેરી ગરીબો માટે સરકારના આવાસ…
Read More » -
અમેરિકન કંપની Micron Technology અમદાવાદ-સાણંદ વચ્ચે ખરીદશે જમીન,10 બિલિયન ડૉલરનું રોકાણ કરશે.
ગુજરાતમાં વેદાંતા ગ્રુપ અને તાઈવાનની ચિપમેકર ફોક્સવેન વચ્ચેના જોઈન્ટ વેન્ચરમાં 20 બિલિયન ડૉલરના રોકાણ કરવાના કટિબદ્ધતા બાદ, હવે ગુજરાતના અમદાવાદ-સાણંદ વચ્ચે અન્ય…
Read More » -
આજે યોજાશે રાજધાની દિલ્હી ખાતે ‘BAI Indian Construction Journal Awards 2023’
બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સત્તાવાર પ્રકાશન ઈન્ડિયન કન્સ્ટ્રક્શન જર્નલ દ્વારા આજે રાજધાની નવી દિલ્હી ખાતે ‘BAI Indian Construction Journal Awards 2023’ નું…
Read More » -
ઉત્તરપ્રદેશના લખનૌમાં એક રહેણાંક ઈમારત ધરાશાયી, બચાવ કામગીરી પૂરજોસમાં
ઉત્તરપ્રદેશના લખનૌમાં મંગળવારે સાંજે ચાર માળની રહેણાંક ઈમારત ધરાશાયી થઈ છે. જેમાં હાલ કોઈના મોત થયાની ખબર મળી નથી. અત્યાર સુધીમાં કુલ 14 લોકોને ધરાશાયી થયેલી ઈમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.હાલ ઘટનાસ્થળે NDRF અને SDRF ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. ઉત્તર પ્રદેશના ડીજીપી ડીએસ ચૌહાણે જણાવ્યું હતું કે તેમની પાસે કાટમાળની અંદર ફસાયેલા વધુ ત્રણ લોકોનો “ચોક્કસ સંકેત” છે. “ઓપરેશન ઓછામાં ઓછા પાંચ કલાક વધુ ચાલશે. વધુમાં તેમણે…
Read More » -
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું નિર્માણ 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના- નિતીન ગડકરી
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, આગામી 25 માર્ચ-2024 સુધીમાં ધોલેરા સરને જોડતો 109 કિલોમીટરની…
Read More »