PROJECTS
-
આજે સેલવાસમાં વડાપ્રધાન મોદી કરશે NAMO Medical Collageનું ઉદ્દઘાટન
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત સંઘપ્રદેશ સેલવાસ ખાતે નિર્માણ પામેલી NAMO મેડિકલ કોલેજનું ઉદ્દઘાટન કરશે. જેને લઈને હાલ સેલવાસમાં તડામાર તૈયારીઓ…
Read More » -
આવતીકાલે સેલવાસમાં વડાપ્રધાન મોદી કરશે NAMO Medical Collageનું ઉદ્દઘાટન
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત સંઘપ્રદેશ સેલવાસ ખાતે નિર્માણ પામેલી NAMO મેડિકલ કોલેજનું ઉદ્દઘાટન કરશે. જેને લઈને હાલ સેલવાસમાં તડામાર તૈયારીઓ…
Read More » -
24 એપ્રિલે સેલવાસમાં વડાપ્રધાન મોદી કરશે NAMO Medical Collageનું ઉદ્દઘાટન,ગુજરાતની શાંતિ પ્રોકોને નિર્માણ કરી કોલેજ
PM Modi will inaugurate NAMO Medical College in Silvassa on April 24, Gujarat based Shanti Procon has built the college.
Read More » -
સાબરમતીમાં બની રહેલું બુલેટ ટ્રેનનું સૌથી મોટું રેલ્વે ડેપોના માટીકામની એક ઝલક
દેશના વિકાસમાં મહત્વનો અને એન્જનીયરીંગ માર્વેલ એવા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણકામ પુરજોસમાં ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નિર્માણ…
Read More » -
જૂઓ- ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણની એક એરિયલ વ્યૂં ગેલેરી
ગુજરાતના ધોલેરામાં નિર્માણ પામી રહેલું ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણકાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે ફોટો પરથી જોઈ શકો છો. વિશ્વમાં સૌથી મોટા રન…
Read More » -
ખેરાલુ ડેપોના બસ ડ્રાઈવર પીરુભાઈ મીરને,આજે રાષ્ટ્રપતિના હસ્તે રોડ સેફ્ટી માટે નેશનલ એવોર્ડ થશે એનાયત
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના ખેરાલું ડેપોના બસ ડ્રાઈવર પીરુભાઈ મીરને આજે નવી દિલ્હી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે રોડ…
Read More » -
ESR ગ્રુપે સાણંદ નજીક 38 એકર જમીન સંપાદિત કરી, લોજિસ્ટિક પાર્કમાં કરશે રુ.400 કરોડનું રોકાણ
આંતરરાષ્ટ્રીય રિયલ એસેટ મેનેજમેન્ટ કરતું ESR ગ્રુપ અમદાવાદના સાણંદ જીઆઈડીસી નજીક 38 એકર જમીન સંપાદિત કરી છે. અને લોજિસ્ટિક વેરહાઉસ નિર્માણ અને…
Read More » -
સાવધાન ! અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે, જવાબદારો સામે થશે કાર્યવાહી
ગુજરાત સહિત દેશભરમાં નિર્માણ પામતા રોડ, બ્રિજ, હાઈવે, એક્સપ્રેસ વે, ફ્લાયઓવર, રેલ્વે ઓવર બ્રિજ, ટનલ સહિત અનેક કરોડો રુપિયાના માળખાકીય…
Read More » -
ડેવલપર્સમાં ખુશીની લહેર,સરકારે પેઈડ એફએસઆઈ અને પ્રિમિયમના દરોમાં કર્યો ઘટાડો.
ગુજરાતના રિયલ એસ્ટેટ ડેવલપર્સ માટે આનંદના સમાચાર છે સાથે સાથે મકાન ખરીદનાર લોકો માટે પણ અતિ સુંદર સમાચાર છે. 15 મી…
Read More » -
અમદાવાદના સતાધાર સર્કલ પર 81 કરોડના ખર્ચે બનશે ફ્લાયઓવર બ્રિજ, લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મળશે મુક્તિ
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મત વિસ્તાર ઘાટલોડિયામાં આવતા સતાધાર સર્કલ પર એક નવીન ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ થવા જઈ રહ્યું છે.…
Read More »