Govt
-
PM મોદીના હસ્તે અમદાવાદમાં “અટલ” ફૂટઓવર બ્રિજનું લોકાર્પણ થશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે સરકાર દ્વારા વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણના કાર્યોએ પણ રફ્તાર પકડી છે.…
Read More » -
PMની કચ્છ મુલાકાત પૂર્વે ભુજમાં કાર્યક્રમ સ્થળ પર CMએ તૈયારીઓની સમીક્ષા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અન્વયે આગામી સમયમાં કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કાર્યક્રમની તૈયારીઓના…
Read More » -
રાજકોટ એરોસ્પેસની ટ્રેનિંગ અને રિસર્ચનું હબ બનશે, 100 હેક્ટરમાં એવિએશન પાર્ક તૈયાર થશે
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બાદ હવે 100 હેક્ટરમાં એવિએશન પાર્ક બનશે. આ ઉપરાંત એરોસ્પેસની ટ્રેનિંગ અને રિસર્ચનું હબ થશે. તેમ બુધવારે…
Read More » -
PM મોદી કચ્છના ભૂજના માધાપરમાં 2001ના ભૂકંપ પીડિતો માટેનું સ્મારક “સ્મૃતિવન મ્યુઝિયમ”નું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવવાના છે. તે દરમિયાન કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજના માધાપર વિસ્તારમાં 2001ના ભુજ…
Read More » -
રિયલ્ટી ફર્મ Omaxe દ્વારકા ખાતે સ્પોર્ટ્સ, રિટેલ કોમ્પ્લેક્સ બનાવવા માટે રૂ. 2,100 કરોડનું રોકાણ કરશે
રિયલ્ટી ફર્મ ઓમેક્સે રાષ્ટ્રીય રાજધાનીમાં દ્વારકા ખાતે રૂ. 2,100 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને રિટેલ પ્રોજેક્ટ વિકસાવવા માટે DDA પાસેથી…
Read More » -
રૂ. 1373 કરોડના ખર્ચે નિર્માણ થનાર ભુજ-ભીમાસર રોડનું વડાપ્રધાનના હસ્તે થશે ભૂમિપૂજન
ગોઝારા ભુકંપમાંથી અભૂતપુર્વ હરણફાળ પ્રગતિ કરી વિશ્વમાં અગ્રેસર બનનારા કચ્છમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિવિધ 13 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને…
Read More » -
સાત રાજ્યોને પંચાયતોના વિકાસ માટે રૂ. 1,213 કરોડ મળશે: કેન્દ્રની મંજૂરી
દેશભરની પંચાયતોના વિકાસ માટે આગામી ચાર વર્ષમાં રૂ. 5,911 કરોડનો ખર્ચ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ…
Read More » -
ભુજમાં 90 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટના રોજ ભૂજ ખાતે નવનિર્મિત અદ્યતન રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે. યુવાનોને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે…
Read More » -
ઉત્તરાખંડ કેબિનેટે કેદારનાથ ધામ વિસ્તારમાં 2 માળનું બાંધકામ બનાવવાની મંજૂરી આપી છે
ઉત્તરાખંડ કેબિનેટે બુધવારે આ વિસ્તારમાં જગ્યાની અછતને ટાંકીને કેદારનાથ ધામ વિસ્તારમાં બે માળના બાંધકામની મંજૂરી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.…
Read More » -
દેશભરના ટોલબૂથ તોડી પડાશે, કેમેરાથી કપાશે ટોલટેક્સ- નીતિન ગડકરી
કેન્દ્ર સરકાર ભારત નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝાને હટાવવાની યોજના પર આગળ વધી રહી છે. સ્વચાલિત નંબર પ્લેટ રીડર કેમેરાની…
Read More »