Govt
-
વડાપ્રધાન મોદી આજે ‘અટલ’ ફૂટઓવર બ્રિજનું ઈ-લોકાર્પણ કરશે
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ખાતે 74 કરોડના ખર્ચે તૈયાર થયેલા આઈકોનિક ફૂટ ઓવરબ્રિજનું શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ થશે.…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. બે દિવસ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર અને કચ્છના વિવિધ કાર્યક્રમોમાં તે ઉપસ્થિત…
Read More » -
ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ: ગુડાના 26 ગામોમાં 368 કરોડના ખર્ચે ગટર-પાણીનું નેટવર્ક ઊભું કરશે
ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળની બોર્ડ બેઠક શુક્રવારે ચેરમેન ડો. ધવલ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ગુડાના 26 ગામોમાં ગટર-પાણીના…
Read More » -
રેવન્યુ કમિટીનો નિર્ણય: પ્રોપર્ટી ટેક્સને લગતી તમામ અરજી 15 સપ્ટેમ્બરથી ઓનલાઈન કરી શકાશે
પ્રોપર્ટી ટેક્સને લગતી તમામ અરજી 15 સપ્ટેમ્બરથી ઓનલાઇન થઈ જશે. અત્યાર સુધી માત્ર નામ ટ્રાન્સફરની અરજી ઓનલાઈન હતી. રેવન્યુ કમિટીના…
Read More » -
વડાપ્રધાન મોદી કરશે કચ્છ-ભૂજ બ્રાંચ કેનાલનું લોકાર્પણ, 182 ગામની ખેતીલાયક જમીનને મળશે સિંચાઈની સુવિધા
કચ્છ જેવા સુકા પ્રદેશને પાણીની સમસ્યામાંથી ઉગારતી કચ્છ – ભુજ બ્રાંચ કેનાલ. (Kutch- Bhuj branch cannel) આ શાખા નહેરનું વડાપ્રધાન…
Read More » -
દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની PSP Projects Ltd.નો આજે 14મો જન્મદિવસ, નિહાળો 14 પ્રોજેક્ટની ઝલક
બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ગુજરાતમાં ઝડપી અને ગુણવત્તાયુક્ત પ્રોજેક્ટો નિર્માણ કરવામાં મોખરે PSP Projects Ltd.ને આજે 14 વર્ષ પૂર્ણ થયા…
Read More » -
રૂ. 38,000 કરોડ બાંધકામ કામદારોના સેસનો હજુ ઉપયોગ થયો નથી: પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યોને ESIC અને આયુષ્માન ભારત યોજનાઓ સાથે બાંધકામ કામદારોના કલ્યાણ માટે ઉપલબ્ધ ભંડોળનો સંપૂર્ણ ઉપયોગ…
Read More » -
દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો DPR વિચારણા હેઠળ છેઃ રેલવે મંત્રાલય
રેલ્વે મંત્રાલયે ગુરુવારે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સંભવિતતા અહેવાલને નકારી કાઢવામાં આવ્યો છે, અને…
Read More » -
જાહેરનામું: ગાંધીનગરના 12, દહેગામના 6 ગામની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં જશે
કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં થરાદથી અમદાવાદ સુધીના નેશનલ…
Read More » -
‘રેરા’એ નિયમમાં સુધારાનો આદેશ કર્યો: પ્રોજેક્ટમાં ફેરફારની અરજીમાં વિલંબ થાય તો 75 હજાર લેટ ફી, રાજ્યમાં તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટનું રેરામાં રજિસ્ટ્રેશન ફરજિયાત
રાજ્યમાં તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટનું રેરામાં રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન બાદ પ્રોજેક્ટમાં સુધારા વધારા માટે પણ મંજૂરી લેવાની હોય છે.…
Read More »