Govt
-
આજથી શરૂ થશે અમદાવાદ-બોટાદ રેલવે ટ્રેક
નવા ટ્રેકના લીધે ટ્રાફિક પર થનારી અસરને ઓછી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અંડરપાસ કે ઓવરબ્રિજને લઈને કોઈ જોગવાઈ કરી…
Read More » -
સાબરમતી રેલવે સ્ટેશનનું 350 કરોડના ખર્ચે થશે રિડેવલપમેન્ટ
ગાંધીનગર કેપિટલ સ્ટેશન રિડેવલપ કર્યા બાદ હવે રેલવેએ સાબરમતી સ્ટેશનનું 350.75 કરોડના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન…
Read More » -
Olympicની તૈયારીઓ, મણિપુર-ગોધાવી ખાતે 200 એકર જમીન પર તૈયાર કરાશે ઓલિમ્પિક વિલેજ
વર્ષ 2036માં ઓલિમ્પિકનું આયોજન અમદાવાદમાં થાય તે આશા સાથે સરકાર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. બોપલ પાસે આવેલા…
Read More » -
સરકાર 2025 સુધીમાં NH નેટવર્કને 2 લાખ કિલોમીટર સુધી વિસ્તારવા તરફ કામ કરી રહી છે: નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે જણાવ્યું હતું કે સરકાર 2025 સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કને 2 લાખ…
Read More » -
Ahmedabad Metro: ઓગસ્ટના અંત સુધીમાં દોડતી થશે, ઉદ્ઘઘાટનની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે
2015માં અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ (Ahmedabad Metro Project)ના ફેઝ 1નું કામ શરૂ થયું હતું અને 2020 સુધીમાં પૂરું થઈ જવાનું હતું.…
Read More » -
IRB ઈન્ફ્રાની સિદ્ધિ: 2021-22 નાણાંકીય વર્ષમાં ઉત્તર પ્રદેશમાં 6538 કરોડના પ્રોજેક્ટ મળ્યા
IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ લિમિટેડે ગુરુવારે જણાવ્યું હતું કે તેની વિશેષ હેતુ વાહન અને સંપૂર્ણ માલિકીની પેટાકંપની મેરઠ બુદૌન એક્સપ્રેસવે પ્રાઇવેટ…
Read More » -
વડાપ્રધાનના હસ્તે 18મી જૂને વડોદરાથી સુરત-ઉધના રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટનું થશે ખાતમુહૂર્ત
આગામી 18મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે આવી રહ્યા છે. ત્યારે વડોદરાના આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સુરત અને ઉધના…
Read More » -
1.38 લાખ મકાનોનું PM કરશે લોકાર્પણ, 1.41 લાખ પરિવાર માટે ઘરનું સપનું સાકાર કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 18મીએ ગુજરાત પ્રવાસે આવે છે ત્યારે તેઓ 1.41 લાખ પરિવારોને ઘરનું ઘર મળે તે માટેનું લોકાર્પણ-ખાતમૂર્હૂત…
Read More » -
ભારતનો પ્રથમ સ્માર્ટ એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ લક્ષ્યાંક પહેલા પૂર્ણ
ભારતનો પ્રથમ સ્માર્ટ એક્સપ્રેસ-વે, ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે મે-2018માં 910 દિવસના લક્ષ્યાંક સામે લગભગ 500 દિવસના રેકોર્ડ સમયમાં પૂર્ણ થયો હતો.…
Read More » -
ભાવનગરમાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ બસપોર્ટનું કામ પૂર્ણતાના આરે
56 વર્ષના લાંબા વનવાસના અંતે રાજ્યમાં સૌથી વધુ રૂ.10.67 કરોડના ખર્ચે ભાવનગરમાં અત્યાધુનિક સુવિધાઓ અને મુસાફરો હરવા ફરવાના સ્થળે પહોંચ્યા…
Read More »