Govt
-
માણસાથી બાલવા સુધીનો રોડ 40 કરોડના ખર્ચે ફોરલેન બનાવાશે
માણસાથી બાલાવા રોડને 40 કરોડના ખર્ચે ફોરલેન કરવાનો નિર્ણય લેવાયો છે. માણસાથી બાલવા ચાર રસ્તા સુધીના રોડને ફોર લેન બનાવવા…
Read More » -
હેરિટેજ સિટીઃ અમદાવાદ કિલ્લાની 90% દિવાલો રિસ્ટોર, બજેટ 5 કરોડથી વધીને 10 કરોડ થયું
યુનેસ્કો દ્વારા 2017માં અમદાવાદને ભારતનું પહેલું હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું હતું. જૂના અમદાવાદમાં મોટી સંખ્યામાં હેરિટેજ મિલકતો આવેલી છે,…
Read More » -
સુરત-ઉધના રેલવે સ્ટેશને વધુ 4 પ્લેટફોર્મ સાથે રૂફ પ્લાઝા મોલ અને કોમર્શિયલ ટાવર પણ આકાર લેશે
સુરત અને ઉધના રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવવાની કવાયત સરકારે શરુ કરી દીધી છે. 18મીએ વડાપ્રધાન મોદીએ વડોદરાથી સુરત, ઉધના,…
Read More » -
308 હાઈરાઈઝ 3 દિવસમાં ફાયર NOC નહીં લે તો વીજ-પાણી જોડાણ કપાઈ જશે
હાઇકોર્ટે હાઇરાઇઝ બિલ્ડિંગને ફાયર એનઓસી મેળવી લેવા માટે વારંવાર નિર્દેશ આપ્યા હોવા છતાં પગલાં નહીં લેનારી હાઇરાઇઝ બિલ્ડિંગના રહીશો સામે…
Read More » -
ડીસામાં ભાજપા પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે 100 બેડની હોસ્પિટલનું કરાયું લોકાર્પણ
બનાસકાંઠાનાં ડીસા ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં હસ્તે નીમ્સ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ ૧૦૦ બેડની અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું. આ ૧૦૦…
Read More » -
મહેસાણામાં 175 કરોડના ખર્ચે કોર્પોરેટ જેવી સાત માળની નવી સિવિલ હોસ્પિટલ બનશે
69 વર્ષ પૂર્વે બનેલી મહેસાણા સિવિલ હોસ્પિટલનું મકાન અત્યંત જર્જરિત થઇ જતાં રાજ્ય સરકાર દ્વારા 175 કરોડના ખર્ચે હાલની જગ્યામાં…
Read More » -
રાજ્યનો પ્રથમ મલ્ટીલેયર અને સુરતનો 117મો બ્રિજ સી.આર. પાટીલના હસ્તે ખુલ્લો મૂકાયો
સુરતના સહારા દરવાજા પર બનેલા ગુજરાતનો પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ/ફલાય ઓવરબ્રિજનું આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ…
Read More » -
સુરત: ઓલપાડમાં 11.90 કરોડના ખર્ચે બનશે બ્રિજ અને રસ્તો
ઓલપાડ-સરસ સ્ટેટ હાઇવેને અડીને ઓરમા ગામ નજીકથી ઓલપાડ ખુંટાઈ માતાજી મંદિર તરફ જતા ઓલપાડ-હાથીસાને જોડતો નવો રોડ બનાવવા રાજ્ય સરકાર…
Read More » -
વર્ષો પહેલા બંધ થયેલી વિજાપુર-આંબલિયાસણ રેલ લાઈનનું 415 કરોડના ખર્ચે પરિવર્તન થશે, PM મોદીએ કર્યું ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યમાં વિવિધ વિકાસના કામોની ભેટ આપી છે. જેમાં મહેસાણા જિલ્લાના રેલવેના ચાર પ્રોજેક્ટનું ખાતમૂર્હત પણ કર્યું…
Read More » -
પાવાગઢમાં શક્તિપીઠ મહાકાળીના મંદિરનો 121 કરોડમાં કરાયો જીણોદ્ધાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદીએ મદિરના નવા નિર્માણનું ઉદ્ઘાટન કર્યું છે અને તેમણે જણાવ્યું કે, વર્ષો પછી પાવાગઢમાં મહાકાળીના ચરણોમાં થોડો સમય વિતાવવાની…
Read More »