Govt
-
દિલ્હીમાં દ્વારકાને હરિયાણાના ગુરુગ્રામથી જોડતો એક્સપ્રેસ-વે અંદાજે 9,000 કરોડના ખર્ચે થશે તૈયાર- નિતીન ગડકરી
દ્વારકા એક્સપ્રેસવે, જેને હરિયાણા ભાગમાં નોર્ધન પેરિફેરલ રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને ભારતમાં પ્રથમ એલિવેટેડ અર્બન એક્સપ્રેસવે તરીકે…
Read More » -
અમદાવાદ અને વડોદરા મહાનગરોની કુલ 4 ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રીની મંજુરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસને વધુ વેગવંતો બનાવી નાગરિકો માટે સુખ સુવિધા વૃદ્ધિના કામો સહિત આંતર માળખાકીય કામો ઝડપી બને…
Read More » -
1000 કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાનું નવું બિલ્ડીંગ બનશે, STCની મંજૂરી
શહેરની સબજેલ વાળી જગ્યા પર પાલિકાના મુખ્ય વહીવટી ભવનને બનાવવા સ્ટેટ ટેક્નિકલ કમિટી (STC)એ નવી ડિઝાઇન સાથે મંજૂરી આપી છે.…
Read More » -
ગોધરામાં રૂ.5.94 કરોડના ખર્ચે મોડર્ન ફાયર સ્ટેશન બનશે
પંચમહાલના વડામથક ગોધરા ખાતે વર્ષોથી મરવા ના વાંકે જીવી રહેલુ ફાયર સ્ટેશનને હવે નવો શણગાર સજશે. મુખ્યમંત્રી દ્વારા રાજ્યની અમરેલી…
Read More » -
પ્રોપ્રર્ટીના નવા પ્રોજેક્ટ પાસ થવા સહિતની તમામ વિગતો દરેક નાગરિક જાણી શકશે
પ્રોપર્ટી ખરીદવા નીકળનાર વ્યક્તિ તેણે જે પ્રોપર્ટી સિલેક્ટ કરી છે તે પ્રોપર્ટીના પ્લાન, તેની બિલ્ડિંગ યુઝ પરમિશન સહિતની તમામ વિગતો…
Read More » -
PM મોદીએ વારાણસીમાં કર્યું અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, અને શિલાન્યાસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વારાણસીના સિગ્રાના ડૉ. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે એક કાર્યક્રમમાં રૂ. 1800 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ…
Read More » -
હરિયાણાને યુપીના જેવર એરપોર્ટ સાથે જોડવા માટે સરકારે રૂ. 2,415 કરોડના પ્રોજેક્ટને આપી મંજૂરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે સરકારે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં આગામી જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટથી…
Read More » -
ગિફ્ટ સિટી ફાઈનાન્સની દુનિયામાં બની રહી છે મોખરે – વડાપ્રધાન મોદી
ગત રવિવારે એટલે 3 જુલાઈ-2022 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પાટનગર ગાંધીનગરના પ્રવાસે હતા. તે દરમિયાન તેઓએ ગાંધીનગર સ્થિત…
Read More » -
રેલ્વેએ NHSRCL- MD અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના હેડ સતીશ અગ્નિહોત્રીની સેવાઓ સમાપ્ત કરી
નવી દિલ્હી: રેલ્વેએ NHSRCL મેનેજિંગ ડિરેક્ટર સતીશ અગ્નિહોત્રીની સેવાઓ “સમાપ્ત” કરી છે, વરિષ્ઠ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું. અગ્નિહોત્રી સરકારના પ્રતિષ્ઠિત…
Read More » -
ઉત્તર પ્રદેશના કુશીનગરમાં 2.5 કિમી લંબાઈના 2 ફ્લાયઓવરના નિર્માણને રૂ. 42.67 કરોડના ખર્ચે મંજૂરી- નિતીન ગડકરી
ઉત્તર પ્રદેશમાં બુદ્ધના પરિનિર્વાણ સ્થળ કુશીનગરમાં 2.5 કિમી લંબાઈના 2 ફ્લાયઓવરના નિર્માણને રૂ. 42.67 કરોડના બજેટ સાથે મંજૂરી આપવામાં આવી…
Read More »