Civil Technology
-
હાઉસિંગના વધારાના બાંધકામ માટે રાહત પેકેજ, માફી યોજના આપવા માટે રજૂઆત
હાઉસિંગ બોર્ડની જૂની યોજનાઓમાં 90 દિવસમા માટે 100 ટકા પેનલ્ટી માફીનો નિર્ણય સ્થાનિક રહીશોએ આવકાર્યો છે, પરંતુ એવી પણ મુખ્યમંત્રીને…
Read More » -
ગુજરાતની સેમિકન્ડક્ટર નીતિ 2022-27 અંતર્ગત ધોલેરામાં ઉભું કરાશે સેમિકોન સિટી
ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લેનું ઉત્પાદન થાય તે માટે ઉદ્યોગોને સહાય આપવાના હેતુથી ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર નીતિ 2022-27ની જાહેરાત કરી છે.…
Read More » -
વડનગરની 16 મી સદીની પંચમ મહેતાની વાવ હેરિટેજ જાહેર કરાશે
વડનગરની 16મી સદીમાં બંધાયેલી 7 માળની પંચમ મહેતાની વાવને કેન્દ્ર કક્ષાએથી હેરિટેજ વાવ જાહેર કરવા દરખાસ્ત કરાઇ છે. શહેરના અનેક…
Read More » -
અમદાવાદ એરપોર્ટના 33 હજાર ચોરસ મીટર વિસ્તારમાં કાર્ગો ટર્મિનલ બનશે, પ્રથમ તબક્કાનું કામ વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મેનેજમેન્ટ દ્વારા નવો ઈન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ છે.…
Read More » -
અમદાવાદમાં ટૂંક સમયમાં 30 માળની 10 ગગનચુંબી ઈમારતો બનશે, શું હશે આ ઈમારતોમાં ખાસ?
ગોતામાં એક ફેમસ ગુજરાતી રેસ્ટોરાંને તોડીને 30-35 માળના ચાર ટાવર ઉભા કરવાની તૈયારી, SG હાઈવેની આસપાસ પણ બનવાની છે 30…
Read More » -
કેબલ સ્ટેઇડ બ્રિજ પર 20 કરોડથી સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ લગાવાશે
144 કરોડના કેબલ સ્ટેઇડ બ્રિજ પર સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરીંગ સિસ્ટમ અને ફસાદ પ્રકારની લાઇટીંગ ઇન્સ્ટોલ કરવા આગામી દિવસમાં બ્રિજનો એક…
Read More » -
NHAI દ્વારા દિલ્હીમાં ટ્રાફિકની ભીડ ઘટાડવા UER-II પ્રોજેક્ટને 7,700 કરોડના કુલ ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે – નિતીન ગડકરી
દિલ્હી માસ્ટર પ્લાન 2041માં ત્રીજા રિંગરોડના ભાગ રૂપે DDA દ્વારા કલ્પના કરાયેલ, NHAI એ રાષ્ટ્રીય રાજધાનીમાં ટ્રાફિકની ભીડ ઘટાડવાના ઉદ્દેશ્યને…
Read More » -
ગુજરાતની 9 નગરપાલિકામાં 74 MLDના STP રૂ. 188 કરોડમાં સ્થાપવા મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વધુ ૯ નગરપાલિકાઓમાં ઘરગથ્થુ ગંદા પાણીને શુદ્ધ કરી રિયૂઝ કરવા માટેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ-એસટીપી સ્થાપવા મંજૂરી…
Read More » -
199 કરોડના ખર્ચે વર્ષ 2024 સુધી એરપોર્ટ જેવી સુવિધાવાળુ ઉધના ગ્રીન રેલવે સ્ટેશન બનાવાશે
સુરત અને ઉધના રેલવે સ્ટેશનની કાયાકલ્પ કરવાની યોજના સરકારે અમલમાં લાવી દીધી છે. આ બંને રેલવે સ્ટેશનોને આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવવા…
Read More » -
હરિયાણાના ગુરુગ્રામમાં રૂ. 3,449 કરોડના ખર્ચે 3 નેશનલ હાઇવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે ગુરુગ્રામ ખાતે રૂ. 3,449 કરોડના…
Read More »