Built India
-
NEWS
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 માર્ચે, ધોલેરા ખાતે ટાટા ગ્રુપના ઉદ્દઘાટનમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ધોલેરા ખાતે ટાટા ગ્રુપના પ્રોજેક્ટના ઉદ્દઘાટનમાં 13 માર્ચના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. ધોલેરા સરમાં આવેલા એક્ટિવેશન…
Read More » -
Construction Equipment
કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ માર્કેટ 2029 સુધીમાં USD 11.8 બિલિયન સુધી પહોંચવાની સંભાવના
ભારતીય કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ બજાર 2024માં USD 7.91 બિલિયનનું છે, અને તે 2029 સુધીમાં USD 11.8 બિલિયન સુધી પહોંચવાની સંભાવના છે,…
Read More » -
Government
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કલક્તાની હુબલી નદીમાં દેશની પ્રથમ અંડર વૉટર મેટ્રો રેલનું કર્યું ઉદ્દઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્વિમ બંગાળની હુબલી નદીની અંદર દેશની પ્રથમ અંડર વૉટર મેટ્રો રેલ ટનલ રુટનું ઉદ્દઘાટન કર્યું છે.…
Read More » -
Government
વડાપ્રધાન મોદી 12 માર્ચે ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ,ધોલેરાની મુલાકાત લે તેવી સંભાવના.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ, અમદાવાદ શહેર સ્થિત આવેલા વૈશ્વિક ઓળખ સમા સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ…
Read More » -
Govt
લોકસભા ચૂંટણી માટે 195 બેઠકો માટેના ઉમેદવારોના નામની યાદી જાહેર, ગુજરાતમાં 15 બેઠકો માટે નામ જાહેર.
આજે રાજધાની નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાએ…
Read More » -
Govt
કેન્દ્રીય કેબિનેટમાં, આજે સેમિકન્ડક્ટર ફેબ પ્લાન્ટની યોજનાની અરજીઓને મંજૂરી, ધોલેરા બનશે ઈવી વ્હીકલ હબ
ગુજરાતના સાણંદ દેશનું સૌથી મોટું ઓટોહબ બન્યા બાદ, હવે ધોલેરા પણ ઈવી વ્હીકલ અને તેના પાટર્સ માટે વિશ્વનું સૌથી મોટું…
Read More » -
NEWS
બેંક ખરીદનાર દ્વારા બુક કરાયેલી મિલકતનો કબજો કે વેચાણ કરી શકે નહી : Gujarat RERA
ગુજરાત રેરાએ જણાવ્યું છે કે, બેંક ખરીદનાર દ્વારા બુક કરાયેલી મિલકતનો કબજો કે વેચાણ કરી શકતી નથી. “RERA સત્તાવાળાઓ માટે,…
Read More » -
Civil Engineering
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેવભૂમિ દ્વારકામાં એન્જીનીયરીંગ માર્વેલ ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ કર્યું ઉદ્દઘાટન
દેવભૂમિ દ્વારકામાં એન્જીનીયરીંગ માર્વેલ ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રઆરીના રોજ કર્યું હતું. ઉલ્લેખનીય…
Read More » -
Government
આજે વડાપ્રધાન મોદી ગુજરાત મુલાકાતે, 12 વાગે અમદાવાદ,1 વાગે વાળીનાથ મહાદેવ મંદિરની કરશે પ્રાણપ્રતિષ્ઠા
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે ત્યારબાદ, વારણસીની મુલાકાત લેશે. ત્યારે જાણીએ મોદી આજે ગુજરાતમાં કયા કયા…
Read More » -
Civil Engineering
અમદાવાદમાં યોજાયો BAIનો સેમિનાર, હાઈરાઈઝ બિલ્ડિંગ ટેક્નોલોજી અંગે કરાઈ ડિબેટ
અમદાવાદમાં બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(BAI)ના વેસ્ટર્ન રિજનના કૉન્ટ્રાક્ટર્સ અને બિલ્ડર્સ દ્વારા ઝડપી હાઈરાઈઝ કન્સ્ટ્રક્શન અને સિમ્પોઝિયમના મુદ્દાઓ અંગે સેમિનારનું આયોજન…
Read More »