-
Architects
વડાપ્રધાન મોદી 28 મે-2023ના રોજ નવનિર્મિત સંસદભવનનું કરશે ઉદ્દઘાટન, નવું સંસદભવન બનશે ન્યૂ ઈન્ડિયાનું સાક્ષી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મે-2023ના રોજ નવનિર્મિત સંસદભવનનું ઉદ્ધઘાટન કરશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ અને…
Read More » -
Government
કેન્દ્રીય મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં વિકાસના કામોનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સ્ટેટ કેપિટલ ગાંધીનગર અને અમદાવાદમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે. અમિત…
Read More » -
Civil Engineering
અમદાવાદમાં GICEA યોજ્યો “Envisioning & Realising A New Future for Indian Cities” પર સેમિનાર
ગુજરાતના સિવીલ એન્જિનીયર્સ અને આર્કિટેક્ટ માટે સંસ્થા જીઆઈસીઈએ દ્વારા અમદાવાદ ખાતે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન હોલમાં “Envisioning & Realising A New…
Read More » -
Government
DRAને ફ્લાયઓવર બ્રિજ પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ પ્રોજેક્ટ મેનેજમેન્ટ બદલ નિતીન ગડકરીના હસ્તે એસોચેમનો એવોર્ડ એનાયત કરાયો.
ભારતની નામાંકિત ઈન્ફ્રા. કંપની દિનેશચંદ્ર આર.અગ્રવાલ પ્રાઈવેટ લિમિટેડને પૂનાથી ઔરાંગાબાદ નેશનલ હાઈવે-222 અંતર્ગત નિર્માણ પામેલા સક્કર ચોકથી એસ.બી. ચોક સુધીના…
Read More » -
Government
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે સુરતમાં 118 કરોડના બ્રિજનું કરશે લોકાર્પણ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે સુરત મહાનગરપાલિકા દ્વારા 118 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વેડ અને વરિયાવને જોડતો બ્રિજનું લોકાર્પણ કરશે.…
Read More » -
Government
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં 919 કિ.મી. લંબાઈના 94 રોડ માટે 2213 કરોડની આપી મંજૂરી
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, રાજ્યમાં તેજ ગતિથી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થાય અને રોડ નેટવર્ક વધુ સુદ્રઢ બને તેવી હેતુસર 919…
Read More » -
Government
વડાપ્રધાન મોદી બોપલ નજીકના મુમતપુરા બ્રિજનું કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોપલ નજીક આવેલા મુમતપુરા બ્રિજનું વર્ચ્યુઅલ લોકાર્પણ આજે બાર કલાકે કરશે. બોપલ નજીક આવેલા વિવાદાસ્પદ મુમતપુરા બ્રિજ…
Read More » -
Government
એસ.જી. હાઈવેને સંપૂર્ણ ડસ્ટ ફ્રી બનાવવા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ડેવલપર્સને અપીલ
ક્રેડાઈ-ગાહેડ હાઉસ અમદાવાદ ખાતે, ક્રેડાઈ ગાહેડ સંસ્થાના 43 મા સ્થાપના દિવસ નિમિત્તે, બલ્ડ ડોનેશન અને હેલ્થ ચેક-અપ તેમ જ શેખરભાઈ…
Read More » -
Government
ડાંગ જિલ્લાના વઘઈ-સાપુતારા હાઈવે પર અકસ્માત ટાળવા લગાવાયા રોલર ક્રશ રોડ બેરિયર
ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈ-સાપુતારા હાઈવે પર અકસ્માતને ટાળવા માટે રોલર ક્રશ રોડ બેરિયર લગાવવામાં આવ્યા છે. આ અંગે સ્થાનિક કાર્યપાલક…
Read More » -
NEWS
ઓગણજમાં પ્રમુખસ્વામી મહોત્સવ જગ્યા પર જ, બનશે 5 એકરમાં સ્વામીનારાયણ મંદિર, ખેડૂતોએ 100 કરોડનું કર્યૂ ભૂદાન
જ્યાં પ્રમુખસ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ થયો હતો, ત્યાં જ શ્રીહરિ મંદિરનું નિર્માણ પામશે તેવું બીએપીએસ સંસ્થાના સંતોએ મીડીયાને જણાવ્યું…
Read More »