Updates
-
વિકાસ:સરકારે બજેટમાં અમદાવાદને 7 નવી યોજનાઓ માટે 2232 કરોડ ફાળવ્યા, સાયન્સ સિટીમાં ટોય મ્યુઝિયમ બનશે
નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે 9મી વખત વિધાનસભામાં 2021-22ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું હતું. પ્રથમ વખત 2.27 લાખ…
Read More » -
અમદાવાદ અને સુરત ગુજરાત સહિત દેશને આત્મનિર્ભર બનાવવા માટે સશક્ત શહેરો – વડાપ્રધાન મોદી
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ ફ્રેઝ-2 અને સુરત મેટ્રોરેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે…
Read More » -
અનોખો નજારો:હડપ્પનનગર ધોળાવીરાને જોડતા માર્ગનું અદ્દભૂત વિહંગ દૃશ્ય, અહીંથી પાકિસ્તાન છે માત્ર 55 કિ.મી. દૂર
દરિયામાં ટાપુ હોય પણ કચ્છનો દુર્ગમ ખડીર વિસ્તાર તો રણદ્વિપ છે. ધોળાવીરા સહિત માત્ર 12 નાનકડાં ગામડાં ઉપરાંત, અહીં છે…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 8 ટ્રેનોને લીલી ઝંડી આપીને રવાના કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેવડિયાને દેશના વિવિધ પ્રદેશોને જોડતી 8 ટ્રેનોને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રવાના કરી છે. આ ટ્રેનો સ્ટેચ્યૂ…
Read More » -
60 કલાકમાં જ 120 ફૂટ લાંબો બ્રિજ નિર્માંણ, કાશ્મીરને દેશ સાથે જોડ્યું
જમ્મુ-કાશ્મીરના રામબનમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને 60 કલાકમાં બેલી બ્રિજ બનાવી દીધો છે. આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાથી કાશ્મીરનો દેશ સાથે સંપર્ક…
Read More » -
ગુજરાતનો પ્રથમ રોડ, ત્રિમંદિરથી હનુમાન મંદિર સુધીના 10 માર્ગીય રોડનું લોકાર્પણ
૨૧.૬૭ કરોડના ખર્ચે નિર્મિત ત્રિમંદિર અડાલજથી હનુમાન મંદિર સુધીના ૧૦ માર્ગીય રસ્તાનું લોકાર્પણ પણ ઉત્તરાયણના દિવસે, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે…
Read More »