Prahlad prajapati
-
Government
નાગપુરમાં રોડ સલામતી માટે નિતીન ગડકરીએ, આર્ટીફિસિયલ ઈન્ટેલિઝિન્સ, iRASTE પ્રોજેક્ટ લોન્ચ કર્યો
ભારત સરકાર અને કેટલીક સંસ્થાઓ સાથે મળીને, દેશમાં રોડ અકસ્માતમાં ઘટાડો થાય તેવા ઉમદા હેસુતર, કેન્દ્ર સરકાર અને Intel, INAI,…
Read More » -
NEWS
નાયબ મુખ્યમંત્રીએ મહેસાણા ખાતે, 2.5 કિ.મી. લાંબો કમળ પથ રોડનું લોકાર્પણ
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે મહેસાણા ખાતે 62 કરોડના ખર્ચે નિર્માંણ પામેલા મહેસાણા-રાધનપુર રોડથી મોઢેરા રોડને જોડતાં કમળ પથ રોનું…
Read More » -
Government
સિવિલ એન્જીનીયર બન્યા, ગુજરાતના નવા મુખ્યમંત્રી
સિવિલ ડિપ્લોમા એન્જીનીયર અને પોતે ડેવલપર્સ એવા ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બનતા ગુજરાતના રાજકારણમાં આવેલા ભૂકંપ શાંત…
Read More » -
Government
ઘાટલોડિયાના ધારાસભ્ય, ભુપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી, કાલે માત્ર ભૂપેન્દ્ર પટેલ CM પદના લેશ શપથ.
રાજયના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની જાહેરાત થયા બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં આવતીકાલે નવા સીએમની શપથવિધિ યોજવામાં…
Read More » -
Government
ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે, કેન્દ્રીય હાઈકમાન્ડ જ નક્કી કરશે.
વિજય રુપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી અચાનક રાજીનામું આપતાં ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. અને હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી…
Read More » -
Government
મનસુખ માંડવિયા બની શકે છે ગુજરાતના નવા મુખ્યમંત્રી- મિડીયા રીપોર્ટ.
ગુજરાતના મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીએ અચાનક આપી દીધેલા રાજીનામાં બાદ હવે શું થશે તે સૌથી મોટો પ્રશ્ન સર્જાયો છે. જો કે,…
Read More » -
Government
વિજય રુપાણીએ સીએમ પદેથી અચાનક રાજીનામું આપતા રાજ્યના રાજકારણમાં ભૂકંપ.
સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઈને ચોંકાવી દીધા છે. આના પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી…
Read More » -
Government
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે, સરદારધામ ભવનનું વિડીયો કૉન્ફરન્સ દ્વારા ઉદ્દઘાટન કરશે.
અમદાવાદ:- આવતીકાલે સવારે 11 કલાકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી, અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીક નિર્માંણ પામેલા સરદારધામ ભવનનું ઉદ્દઘાટન…
Read More » -
NEWS
બુકિંગ-વેચાણમાં મિડ-લક્ઝરી રેન્જની ભાગીદારી 70 ટકા સુધી પહોંચી-ડૉ. નિરંજન હીરાનંદાની, ચેરમેન નરેડકો
રીઅલ એસ્ટેટ ખરીદદારોનું સેન્ટિમેન્ટ તહેવારો પર ઘણું સારું રહેવાની આશા છે. હાઉસિંગ વેચાણ ગતવર્ષની તુલનામાં ઘણા વધે તેવી સંભાવના છે.…
Read More » -
Government
સરકારની સૂચના છતાં AMCએ, TDR પોલિસી લાગુ ન કરતાં 2700 હેરિટેજ મકાનો સામે જોખમ
રાજ્ય સરકારે હેરિટેજ મકાનોની જાળવણી થઈ શકે તે ઉદ્દેશથી વર્ષ 2015-16 દરમિયાન ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ (TDR) પોલીસી અમલમાં મૂકી હતી.…
Read More »