Built India
-
Housing
ક્રેડાઈ કોન્ક્લેવ-2025માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ડેવલપરોને પ્રોજેક્ટ પર 100 વૃક્ષો વાવવાની કરી અપીલ
નવી દિલ્હીમાં ચાલી રહેલા ક્રેડાઈ કોન્ક્લેવના પ્રથમ દિવસે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે,…
Read More » -
Housing
નવી દિલ્હી ક્રેડાઈ નેશનલ કોન્ક્લેવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત, કહ્યું કે, ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ.
નવી દિલ્હીમાં બે દિવસીય ક્રેડાઈ નેશનલ કોન્ક્લેવ-2025નો આજથી શુભારંભ થયો છે. જેનો શુભારંભ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો…
Read More » -
Housing
નારેડકો ગુજરાતના પ્રોપર્ટી શોનો આજે પ્રથમ દિવસ, મોટીસંખ્યામાં લોકો લઈ રહ્યા મુલાકાત
આજે અમદાવાદના એસ.પી. રીંગ પરના ઓગણજ સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતાં, આવેલા ટોલ પ્લાઝા નજીક નારેડકો ગુજરાતનો ત્રિ દિવસીય પ્રોપર્ટી…
Read More » -
Civil Engineering
રોડ અકસ્માતમાં ઘાયલોને મદદ કરનારને મળશે 25,000 નું ઈનામ, અને બનશે રાહવીર – કેન્દ્રીય મંત્રી ગડકરી
આજે લોકસભામાં નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, હવે, જો કોઈ પણ વ્યકિત ઘાયલોને હોસ્પિટલ લઈ જાય છે, તો તેને સરકાર…
Read More » -
Housing
આવતીકાલથી NAREDCO GUJARATનો ત્રિદિવસીય પ્રોપર્ટી ફેસ્ટનો શુભારંભ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે ઉદ્દઘાટન
આવતીકાલથી 19 ડિસે. થી 21 ડિસે. સુધી NAREDCO Gujaratનો પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન સરદાર પટેલ રીંગ પરના વૈષ્ણોદેવી સર્કલથી ઓગણજ સર્કલ…
Read More » -
Housing
શું તમને લાગે છે કે, સુધારેલી જંત્રીના નવા દરો જાન્યુઆરી-2026માં રાજ્ય સરકાર અમલ કરશે ?
ડિસેમ્બર મહિના ચાલી રહ્યો છે, અને ગુજરાતના બે મોટા અને જાણીતા પ્રોપર્ટી શો 1- ક્રેડાઈ ગુજરાતનો અને 2- નારેડકો ગુજરાતના…
Read More » -
NEWS
અમદાવાદના તક્ષશિલા ગ્રુપના મોર ટાવર્સ પ્રોજેક્ટનું નોંધણી ગુજરેરાએ સ્થગિત કરી
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા)એ એલિસબ્રિજ ટાઉન હોલ નજીક અને અમદાવાદમાં એમ.જે. લાઇબ્રેરી પાછળ તક્ષશિલા એરની બાજુમાં વિકસાવવામાં આવી…
Read More » -
NEWS
લેબરના બાળકો માટે કામ કરી રહેલા બિલ્ટ ઈન્ડિયાના અર્પિતા ફાઉન્ડેશને સ્વેટર વિતરણ કર્યું
આજ રોજ બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન અંતર્ગતનું અર્પિતા ફાઉન્ડેશન દ્વારા કન્સ્ટ્રક્શન લેબરના બાળકો, ભાઈઓ અને મહિલાઓ માટે સ્વેટર વિતરણ કરવામાં આવ્યું…
Read More » -
Government
ગુજરાત કેડરના ત્રણ સિનિયર IAS Officers,કેન્દ્ર સરકારમાંથી ગુજરાત સરકારમાં હોદ્દો સંભાળે તેવી સંભાવના
ગુજરાત કેડરના ત્રણ IAS Officers, કેન્દ્ર સરકારમાંથી ગુજરાત સરકારની સેવા માટે પરત આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. નોંધનીય છે…
Read More » -
Civil Technology
બુલેટ ટ્રેન ઓગસ્ટ-2027થી શરુ થશે,માત્ર 1.58 કલાકમાં અમદાવાદથી મુંબઈ- કેન્દ્રીય રેલ્વે મંત્રી
દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના માળખાગત સુવિધાઓ પર કામ પૂર્ણ થઈ રહ્યું છે. ગુજરાતમાં સુરત અને બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનું…
Read More »